SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૨૨૩ જવાબ ઃ—નક આયુષ્યના બ`ધ પછી જીવ સાતમા ગુણસ્થાન સુધી જઈ શકે છે. આ વાત છઠા કગ્રંથના ૧૧/૩૯ અને ૪૨ મી ગાથાથી સ્પષ્ટ છે, આથી જે જીવ છ મા ગુણસ્થાનમાં પણ જઈ શકે છે, તેા પછી તેને તપ કરવામાં તે ખાધા હાય જ કેવી રીતે આથી નરક આયુના બંધ પછી પણ તપ કરી શકે છે. પ્રશ્ન ૭૯૨ :—મિથ્યાત્વીની કરણી ભગવાનની આજ્ઞામાં છે, કે નહિ ? જવાબ :—મિથ્યાત્વીની કરણી ભગવાનની આજ્ઞામાં નથી. પ્રશ્ન ૭૯૩ :—મિથ્યાત્વી, ચૈવેયક સુધી જાય છે, તે તે આરાધક થઇને જાય છે, કે વિરાધક ? જવાબ :—ત્રણ પ્રકારની ( જ્ઞાન, દન અને ચારિત્રની) આરાધના સૂત્રમાં બતાવી છે, સમકિત વિનાના કાઈપણ જીવ, જ્ઞાન વગેરેના વાસ્તવિક આરાધક નથી થઈ શકતા. મિથ્યાત્વી જે નવ ચૈવેયકમાં જાય છે, તે બહારની ક્રિયાનું ખરાખર પાલન કરીને વ્યવહાર દૃષ્ટિથી આરાધક દેખાતા હોવા છતાં પણ નિશ્ર્ચય નયથી તેનામાં સમકિત અને જ્ઞાન ન હેાવાથી તે ચારિત્રના આરાધક પણ નથી થઈ શકતા. જેવી રીતે વાંચન કર્યાં વગર પાસ નથી થઈ શકાતુ, તેવી જ રીતે જ્ઞાન વિના જીવ આરાધક થઈ શકતા નથી. એટલે કે જેનામાં જ્ઞાન વગેરે છે જ નહિ, તે તેના આરાધક થાય જ કેવી રીતે ? પ્રશ્ન ૭૯૪ઃ—જે આરાધકે છે, તે બધા ભગવાનની આજ્ઞામાં છે શુ? જવાબ ઃ—જીવ જ્ઞાન વગેરે ત્રણેમાંથી જેનાં આરાધક હોય છે, તે આરાધનાની અપેક્ષાથી તે ભગવાનની આજ્ઞામાં છે. પ્રશ્ન ૭૯૫ ઃ—અભવ્ય જીવ આરાધક થઈ શકે છે? જવાબ ઃ—અભય અને મિથ્યાત્વી જીવ, વાસ્તવમાં આરાધક નથી થઈ શકતા. પ્રશ્ન ૭૯૬ :—તિય`ચ પૉંચેન્દ્રિયના અને મનુષ્યના લાગલગાટ વધારેમાં વધારે જે આઠ ભવ કરે છે, તે શુ તે આઠમે ભત્ર યુગલિયાના જ કરે છે ? જવાબ :— એકાંત યુગલિયાના જ ૮મા ભવ કરે—એવી વાત નથી. પ્રશ્ન ૭૯૭ :—યુગલીયા દેવગતિમાં જ જાય છે. તેમને ત્યાં આયુષ્ય કેટલુ મળે છે ? જવાબ :—યુગલિયાનું જેટલું આયુષ્ય હાય છે, આયુષ્ય દેવગતિમાં મળી શકે છે, તેનાથી વધારે નહિ. પ્રશ્ન ૭૯૮ :—જે અસ'ની તિય ચ પંચેન્દ્રિય, દેવગતિમાં ઉત્પન્ન થાય છે, ત્યાં તેને ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલુ મળે છે? Jain Education International તેનાથી ઓછું' તથા ખરાખર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy