SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ] સમર્થ સમાધાન શાસનપતિ તે સિદ્ધ થઈ ગયા છે અને અરિહંત શ્રી સીમંધરજી વગેરે જ છે. એક અરિહંતની આજ્ઞાના આરાધક, બધા અરિહંતની આજ્ઞાન આરાધક હોય છે. બધા અરિહંતના મત સરખા જ છે. આથી તેમની આજ્ઞા લેવાનું છેટું કહેવું, ઠીક નથી લાગતું. પ્રતિકમણની આજ્ઞામાં ઈચ્છામિણું ભંતે! તુબ્બેહિ પદથી પ્રયુક્ત “ભંતે શબ્દ અનેક અર્થવાળે છે. આ શબ્દમાં શાસનપતિ, વર્તમાન અરિહંત તથા ગુરૂ વગેરેને સમાવેશ થઈ શકે છે. આ કારણથી શ્રી સીમંધરજીની આજ્ઞાની મનાઈ કરવાનું પણ ઠીક નથી જણાતું. પ્રશ્ન ૭૮૮ –બર વ્રતધારી શ્રાવક, કેઈ વખત રાત્રિએ ભજન કરી લે, તો ક્યું વ્રત ખંડિત થાય છે? જવાબ –રાત્રિ ભેજનને ત્યાગ, શ્રાવકના ૭ મા વ્રતમાં છે. કોઈ શ્રાવક રાત્રિભજનના ત્યાગને ભંગ કરે, તે તેનું ૭મું વ્રત ખંડિત થાય છે. પ્રશ્ન ૭૮૯ –એક માણસને દરરોજને માટે દશા થી ળા સુધી સામાચિકન બંધન છે. ન કરે, તે તે દિવસે ઉપવાસ કરે જોઈએ. આ જાતનો નિયમ લીધે છે. તે વ્યક્તિ ગાડી, મોટર, સ્ટીમરમાં ૭-૮ દિવસની મુસાફરી કરે, તે પ્રવાસમાં સામાયિક કી શકે છે, કે નહિ? જો ન કરી શકે તે તેનાં નિયમ ભંગ થાય છે, કે નહિ? જવાબ –ગાડી, મટર, સ્ટીમરમાં સામાયિક નથી કરી શકાતી, પરંતુ આગારથી સંવર કરીને ઓછામાં ઓછું મર્યાદા જેટલે સમય તે તેણે ધર્મકાર્યમાં વિતાવે અને કારણ વિશેષથી રહી ગયેલી સામાયિકોની પૂર્તિ આગળ પાછળ કરી દેવી જોઈએ. જે બંધન લેતા સમયે આગાર ન રાખ્યું હોય, તે જેવું બંધન લીધું હોય તેવું જ કરવું જોઈએ, કેટલાક બંધનના સમયે આગાર રાખે છે. પ્રશ્ન ૭૯૦–પાખી અને ચૌમાસી, પૂનમને માનવી જોઈએ. જો શ્રાવકવર્ગ ચતુર્દશીએ ઉપવાસ, પૌષધ વગેરે કરે, પૂનમને દિવસે પારણું કરે, વેપાર કરે, તે આવું શાસ્ત્ર સંમત છે, કે નહિ? તથા તે વ્યક્તિ અરિહંતમતની આરાધક છે, કે વિરાધક? જવાબ-બે આઠમ, બે ચૌદસ, અમાસ અને પૂનમ એ રીતે મહીનામાં ૬ ષિા શ્રાવકના કહ્યા છે, આથી ચૌદસ અને પુનમ બને દીવસે દયા, ઉપવાસના પિષા કરે, પાખીને પિષે દશા શ્રુતસ્કંધના ૫ મા અધ્યયનમાં બતાવ્યા છે. બન્ને દિવસે કે બન્નેમાંથી કોઈ એક દિવસે પૌષધ કરનાર પણ આરાધક થઈ શકે છે. પ્રશ્ન ૭૧ –જેને નરક આયુષ્યને બંધ થઈ ગયે, તે જીવને તપશ્ચરણે થાય છે, કે નહિ? કઈ કહે છે કે જેને નરક આયુને બંધ થઈ ગયે, તેનાથી તપસ્યા નથી થતી, શું આ સત્ય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy