SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] સમર્થ–સમાધાન જવાબ:–અસંશી તિર્યંચ પંચેન્દ્રિયને દેવગતિમાં ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્ય પમના અસંખ્યાતમા ભાગનું પ્રાપ્ત થાય છે. તે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ “પૂર્વ કેટી (કોડ પૂર્વ) પ્રમાણ” જ સમજવું, વધારે નહિ. પ્રશ્ન ૭૯૯ –કેટલાક મહાત્માએ ફરમાવે છે કે સુંદરી મહાસતીની દીક્ષા, ભરત મહારાજ વડે ખંડ સાધ્યા પછી થઈ અને કેટલાકને મત છે કે પહેલાં, આ બનેમાંથી કઈ માન્યતા શાસ્ત્રસંગત છે? જવાબ :-- “ખંભીસુંદરી પામો કુખાઓ”—આ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિના પાઠમાં તે સુંદરી મહાસતીને પણ પ્રમુખ (મુખ્ય) મહાસતી બતાવી છે, આથી એ સ્પષ્ટ થઈ જાય છે કે બીજી બધી સતીઓ કરતાં આની (બ્રાહ્મી અને સુંદરી) દીક્ષા પહેલાં થઈ હતી, * તથા કથાકાર જે સુંદરીને દીક્ષા સમય, ભરતમહારાજનાં ખંડ સાધ્યા પછીને બતાવે છે, તે આ પાઠથી યેગ્ય જણાતું નથી, પરંતુ પહેલાં થવાનું યુકિત સંગત છે. આ પ્રશ્ન ૮૦૦ –“સઠ મણનું મતી લટકે, કરણના પ્રમાણે આ વાકયથી જે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૬૪ મણ વજનનું મેતી બતાવે છે, તે ક્યાં અને ક્યા પ્રકારે બતાવ્યું છે? જવાબ –સર્વાર્થસિદ્ધ મહાવિમાનના મોતીઓનું વર્ણન, “ભુવનભાનુ કેવળીના ચરિત્રની પરચૂરણ ગાથાઓમાં છે, તેને ભાવાર્થ આ પ્રકારે છેઃ ઉપરના ભાગના મધ્યભાગમાં એક મતી ૬૪ મણનું, તેની ચારે બાજુએ વલયરુપ ૪ મોતી, બત્રીસ-બત્રીસ મણના, બીજા વલયમાં ૮ મેતી રસોળ-સોળ મણના, ત્રીજા વલયમાં ૧૬ મેતી આઠ-આઠ મણનાં, થા વલયમાં કર મોતી ચાર-ચાર મણના, પાંચમા લયમાં ૬૪ મોતી બે-બે મણના અને છઠા વલયમાં ૧૨૮ મોતી એક-એક મણના છે. આ રીતે કુલ મતી ર૫૩ છે. [ પ્રશ્નોત્તર સંગ્રહ રજિસ્ટર પ્રથમ અને દ્વિતીય સમાપ્ત] વિશેષ પ્રશ્નોત્તર (પના નિવાસી સુશ્રાવક શ્રીમાન શેઠ ઘેડીમજી દલીચંદજી બિંસરા દ્વારા તા. ૩૧-૮-૬૪ ને એક પ્રશ્નપત્ર, કેટલાક મુનિની સેવામાં ગયે હતું, અને મારી પાસે પણ આવ્યું હતું, હું તેમાંના બધા પ્રશ્નોના જવાબ દેવામાં મને અસમર્થ માનતે હતો, તે વખતે બહુશ્રુત શ્રમણ શ્રેષ્ઠ જોધપુરમાં ચાતુર્માસ કાળ પસાર કરી રહ્યા હતા. હું પણ દર્શન માટે ગયા હતા, બપોર પછીની ચર્ચાને વખતે મેં તે પ્રશ્નો હાજર કર્યા, ત્યારે સુશ્રાવક શ્રીમાન ધીંગડમલજી સા. ગિડિયાએ કહ્યું, “આ પ્રશ્નો અહિં પણ આવી ચૂક્યા છે. અને તેના જવાબ મોકલાઈ ગયા છે. મેં આની નકલ રાખી છે.” મેં તેમની પાસેથી જવાબપત્ર લઈ લીધું હતું, તે અહીં હાજર કરી રહ્યો છું. આનાથી વાંચકેને નિશ્ચયના એકાન્તવાદની કૂટજાળથી બચવામાં મદદ મળશે-ડોશી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy