SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] સમય –સમાધાન 44 સાઇએ વા અપજ્જવસિએ” અને “સાઈ એ વા સપવસિએ ” આ એ ભેટ્ઠ જ દીધા છે. આમાં પહેલે। સિદ્ધોની અપેક્ષાથી છે અને ખીજો સંસારી જીવાની અપેક્ષાથી, કાયસ્થિતિના ક્રમ જોતાં આ બે ભાગ જ ઠીક લાગે છે. આગમાય સમિતિવાળી પ્રતમાં અભાષકનાં જે ત્રણ ભાગ દીધાં છે, તે કંઈ ખરાબર નથી લાગતાં, કેમકે—સિદ્ધ પણ અભાષક છે. તેમાં ‘ સાઈ એ વા અપજવસએ ' ભંગ હોય છે, તે તે આમાં દીધા જ નથી અને અણુાઈ એ વા અપજ્જવસિએ અને અણુાઇએ વા સપજ્જસિએ ’ આ બે ભંગ દીધા, જેની જરૂરત જ ન હતી. જો અભાષકનાં આ બે ભંગ સૂત્રકારને ઇષ્ટ હોત, તો તિખેંચ એકેન્દ્રિય કાયયેાગી, વનસ્પતિ, નપુ'સકવેદ, સૂમ અને અસદીમાં પણ આ બંને ભંગ હેાવા જોઈ એ, જે નથી. તેથી અભાષકમાં આ બે ભંગાની 4 64 સદ્ભાવના નથી. ટીકામાં કોઈ કારણથી આ અશુદ્ધિ થઈ ગઈ અને તેના જ આધારે સમિતિએ ત્રણે ભંગાને મૂળ પાડમાં લખી નાખ્યા – એવું અનુમાન થાય છે. પ્રશ્ન ૧૭૮ :—પ્રજ્ઞાપના પ૪ ૧૫ સૂત્ર ૧૭માં લખ્યુ કે • અમાયી સમ્યગ્દષ્ટિ મનુષ્ય ઉપયોગ સહીત નિરાનાં પુદ્દગલાને જાણે દેખે છે, પણ ઉપયોગ રહીત નથી જાણતા-નથી જોતા. એટલે કે નિરાનાં પુદ્દગલ સામાન્ય અવધિજ્ઞાની નથી જોઈ શકતા, વિશિષ્ઠ અવધિજ્ઞાની જ જોઈ શકે છે, અને તે પણ ઉપયોગ યુક્ત હોય ત્યારે ઉપયોગ વિના તા તેઓ પણ નથી જોઈ શકતા. આ પ્રકારે જો અવધિ-મનઃ પવજ્ઞાનનાં ધારવાવાળા, ચોઢપૂર્વી, કષાય-કુશીલ નિથ પણ અન ઉપયાગથી એકાએક કઈક બીજી' કહી દીએ, તો આમ થવાને સ'ભવ છે કે નહિ ? જવાબ ઃ——અવધિજ્ઞાની ઉપયોગ રહિત હાય, તો નથી જાણી – જોઈ શકતા, આમાં તેા મતભેદ જાણ્યા નથી. મનઃપવજ્ઞાન અને ૧૧ થી માંડીને ૧૪ પૂર્વ સુધીનુ' જ્ઞાન, કષાય કુશીલ નિ ́થને જ હોય છે. આનાં પૂર્વનાં નિ`'થામાં નથી હેતુ' અને કષાય કુશીલ નિગ્રંથ મૂળ–ગુણુ તથા ઉત્તર-ગુણમાં દોષ નથી લગાડતા, વિના ઉપચેગ પણ થઇ જવાનો સંભવ છે, પરં'તુ આવી ભૂલ તીર્થંકર જેવા સર્વોત્તમ પુરુષથી નથી થતી. કેમકે એક તા તે છદ્મસ્થ કાળમાં લગભગ મૌન જ રહે છે, બીજી' તેમનાંથી આવી કોઈ ભૂલ થઈ હાય, એવુ કોઈ પ્રમાણ નથી. જે પ્રસંગને ભૂલના રૂપમાં આગળ કરાઈ રહેલ છે, તે સાંપ્રદાયિક માન્યતાને કારણે જ બતાવાઇ રહી છે, વાસ્તવમાં તે (ગેાશાલકના પ્રસ'ગ) મૂળ કે ઉત્તરગુણમાં દેષ લાગવા યોગ્ય નથી. પ્રશ્ન ૧૭૯ :—દીક્ષા લેવાવાળાઓ માટે પહેલાં સાધુ પ્રતિક્રમણ યાદ કરી લેવાનુ` શુ` આવશ્યક છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy