SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો જવાબ:–સૂત્ર પ્રમાણે મોટી દીક્ષાની પહેલાં સાધુ-પ્રતિક્રમણ યાદ કરી લેવું જરૂરતું છે. પ્રશ્ન ૧૮૦–શું વણપાણીના આધારે તપસ્યા થઈ શકે છે? જવાબ:–“યવમધ્ય-ચન્દ્ર-પ્રતિમા, વજ-મધ્ય-ચન્દ્ર પ્રતિમા, સપ્ત સપ્તમિકા વગેરે પ્રતિમા, આયંબિલ–વર્ધમાન વગેરે તપ, ઇવર–અનશનના છઠ્ઠા ભેદમાં ગણેલ છે. યવમધ્ય વગેરે પ્રતિમામાં મર્યાદિત અન લેવા છતાં પણ શાસ્ત્રકાર તેને તપમાં ગણે છે, તે ધાવણ-પાણીનાં આગારની તપસ્યાને અનશન તપમાં શા માટે નહિ ગણે? લાગવતી સૂત્રમાં આ બિલને “આયમ્બિલ છ’ બતાવી છે. આ જ પ્રકારે દેવ પાણીનાં ચિલા, પલા, માસખમણ વગેરે થઈ શકે છે. જે પ્રકારે ઘી વગેરેના માલિશને આગાર રાખે છે, તે જ પ્રકારે છેવણ વગેરેને આગાર પણ રાખી શકે છે. જે મુનિ, વિશેષ ચૌવિહાર તપસ્યા નથી કરી શક્તા, તેઓ ધાવણ કે ગરમ પાણી અથવા બંને પ્રકારનાં - પાણી લઈને તપસ્યા કરે, તે કરી શકે છે, જેનાથી નાના ગામ વગેરેમાં ગરમ પાણીને ઝઘડો ન રહે અને તપ નિર્મલ બને. પ્રશ્ન ૧૮૧ –સામાયિક બે કરણ, બે વેગથી થઈ શકે છે શું? જવાબઃ—બાર તેના ભંગોના હિસાબથી ૪૯ માંથી કોઈ પણ ભંગથી સામાયિક થઈ શકે છે. આને ખુલાસો “ધર્મસંગ્રહ’ના બીજા અધિકારમાં તથા “પંચાશક સટીક અને પ્રવચન સારે દ્વાર’માં છે. પ્રશ્ન ૧૮૨ –વૈયાવૃત્ય નિજેરાને ૯મે ભેદ છે. સાધુ, સાધુની વૈયાવચ્ચ કરે છે, પરંતુ શ્રાવક તે સાધુની વૈયાવૃત્ય નથી કરી શકતા, તો શું શ્રાવક, શ્રાવકની વૈયાવૃત્ય કરીને નિર્જરા કરી શકે છે? જવાબ :–હા, શ્રાવક, શ્રાવકની વૈયાવૃત્ય કરીને નિર્જ કરી શકે છે. પ્રશ્ન ૧૮૩ –શ્રાવક, સંવર અને નિર્જરાની ક્રિયા કરે છે, તે સંવર અને નિર્જરાની સાથે પુણ્ય-પ્રકૃતિ પણ શું બંધાય છે? જવાબ –હા, સંવર અને નિર્જરાની ક્રિયા કરતી વખતે શ્રાવકને પુણ્ય-પ્રકૃતિ બંધાય છે. પ્રશ્ન ૧૮૪–આ પ્રકારે મુનિરાજોને પણ સંવર નિર્જરાની કરણ કરતાં પુણ્ય પ્રકૃતિ બંધાય છે શું? જવાબ:-હા, ૧૩ માં ગુણસ્થાન સુધી પુણ્યપ્રકૃતિ બંધાય છે. પ્રશ્ન ૧૮૫–શું પુણ્ય પણ શુભ અને અશુભ હોય છે, જે હેય છે, તે કયા પ્રકારે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy