SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ સમય –સમાધાન ૧૯૮ ] જવાબ :-પ ંચેન્દ્રિયના અલહિયા (અલ་=અપ્રાપ્ત) આહારકમાં ૮ યાગ (સત્યમન, વ્યવહાર–મન, સત્યભાષા, વ્યવહારભાષા, ઔદરિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિય—મિશ્ર અને ૮ ઉપયેગ (મતિ-જ્ઞાન, શ્રુત-જ્ઞાન, કેવળ-જ્ઞાન, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, ચક્ષુ-દશ ન, અચક્ષુ-દન અને કેવળ દશન) હાય છે. પ્રશ્ન ૭૦૯ :—ગર્ભ ના કાળ નવ મહીના સાડાસાત રાત્રિ બતાવ્યો છે, તો દેવાનન્દા બ્રાહ્મણીની કુખમાં પ્રભુ ૮૨ રાત્રિ રહ્યા, પછી ત્રિશલારાણીની કુખમાં રાખવામાં આવ્યા, તે। ૯ મહીના સાડાસાત રાત ત્રિશલારાણીની જ રૃખમાં રહ્યા કે બન્નેનાં દિવસે મળીને રહ્યા ? જવાબ ઃ—ભગવાન મહાવીર, દેવાન ંદા અને ત્રિશલા બન્નેના ગર્ભ માં કુલ ૯ મહીના અને સાડા સાત રાત રહ્યા. ' પ્રશ્ન ૭૧૦ :—તિચ્છાલાક, ઊંચાલાક અને નીચા લેાકમાં ૨૪ દડકોમાંથી કયા કયા દડક છે? જવાબ ઃ—જ્યંતર, જ્યેાતિષિ અને વૈમાનિકને છોડીને ૨૧ દડક અધો (નીચા) લાકમાં મળે છે. છોડેલા ત્રણે દંડકનાં દેવ પણ અધેલાકમાં જાય આવે છે, પરંતુ ત્યાં તેમનાં સ્થાયી નિવાસ નથી. ૨૧ ફ્રેંડક અધાલેાકમાં સમજવા જોઈ એ. ઔદ્યારિકના ૧૦ દડક તથા વ્યંતર અને જ્યાતિષ આ ૧૨ દંડક સ્થાયીરૂપથી તિચ્છા લેકમાં મળે છે. આવવા જવાવાળાઓની અપેક્ષા તે નરકના સિવાય બધા દંડક હાય છે. પાંચ સ્થાવરના પ દંડક, ત્રણ વિકલેન્દ્રિયનાં ૩ 'ક, નિયંચ પ ંચેન્દ્રિયનો ૧ ૬ઠક અને વૈમાનિકના ૧ દંડક, આ ૧૦ ઉવ (ઊંંચા) લાકમાં સ્થાયીરૂપથી મળે છે. આવાગમનની અપેક્ષા તે નરકના સિવાય બધા દંડક હાય છે. પ્રશ્ન ૭૧૧-૬ નરકના અપર્યાપ્તામાં દૃષ્ટિ કેટલી ? અને સાતમી નરકના અપર્યાપ્તામાં કેટલી? જવાબ ઃ—પ્રથમ છે નરકના અપર્યાપ્તામાં સમ અને મિથ્યા-આ એ દૃષ્ટિ હાય અને સાતમી નરકના અપર્યાપ્તામાં એક મિથ્યાદષ્ટિ જ મળે છે. પ્રશ્ન ૭૧૨ :—૨૪ દંડકના અપર્યાપ્તામાં દષ્ટિ કેટલી ? જવાબ :—છે. નરકના, દસભવનપતિ, ત્રણ વિકલેન્દ્રિય; તિય ચ પંચેન્દ્રિય, મનુષ્ય, બ્યંતર, જ્યેાતિષિ અને પહેલા સ્વર્ગથી નવ ચૈવેયક સુધીના અર્યાપ્તામાં સમ અને મિથ્યા “આ એ દૃષ્ટિ જ મળે છે, સાતમી નરક અને પાંચ સ્થાવરના અપર્યાપ્તામાં એક મિથ્યાદૃષ્ટિ જ મળે છે. પાંચ અનુત્તર વિમાનના અય્યામાં એક સમષ્ટિ જ મળે છે, પ્રશ્ન-૭૧૩:—ચાવીસ દડકના પર્યાપ્તામાં દૃષ્ટિ કેટલી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy