SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો [ ૧૯૯ જવાબ –પંચેન્દ્રિયના ૧૬ દંડકોના પર્યાપ્તામાં સામાન્ય રીતે ત્રણેય દષ્ટિ મળે છે, પરંતુ નવ ગ્રેવેયક અને અનુત્તર વિમાનને જુદા કરીએ, તે ગ્રેવેયકના પર્યાપ્તામાં– સમ અને મિથ્યા તથા અનુત્તર વિમાનના પર્યાપ્તામાં એક સમદષ્ટિ જ મળે છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિયના પર્યાપ્તામાં એક મિથ્યાષ્ટિ જ મળે છે. કડાવાળા નવચૈવેયકમાં બે દૃષ્ટિ કહે છે, પણ ભગવતીસૂત્ર વગેરેમાં ત્રણ દષ્ટિ બતાવી છે. આથી ત્રણ દષ્ટિ માનવી જ બરાબર છે. પ્રશ્ન ૭૧૪:–પર્યાપ્તિ કેટલી કેટલી આવલિકામાં બાંધે? જવાબ :– કેટલાય લે આહાર-પર્યાસિને બાંધવાનો સમય ૨૭૬ આવલિક અને બાકીની પર્યાપ્તિ બાંધવાનો સમય બત્રીસ-બત્રીસ આવલિકાને માને છે. પરંતુ આ વાત મને શાસ્ત્રની સાથે મેળ ખાતી જણાતી નથી. કેમકે, શાસ્ત્ર અનુસાર તે આહાર પર્યાપ્તિ એક જ ‘સમય’માં પૂર્ણ થાય છે. બાકીની પ્રત્યેક પર્યાપ્તિને પૂર્ણ કરવાને કાળ “અસંખ્ય સમયના અન્તર્મુહૂર્ત છે. પરંતુ તે અંતર્મુહૂર્ત પણ એકેન્દ્રિય વગેરે બધા જેના સરખા નથી હોતા એટલે કે નાના મોટા સમજવા જોઈએ. પ્રશ્ન ૭૧૫ -ચકવતીને પડાવ ૮૪ લાખ, હાથી, ઘેડા, રથ, ૯૬ કરેડ પાયદળ-આ ચેરાસી કેસમાં કેવી રીતે સમાય? જવાબ :-ચક્રવતીની સંપૂર્ણ સેનાની સંખ્યા તો આપે લખ્યા પ્રમાણે બરાબર છે. પરંતુ સંપૂર્ણ સેના એક જ જગ્યાએ રહે, તે જરૂરનું નથી, કેમકે ચક્રવર્તીને આવશ્યકતા પ્રમાણે જુદી જુદી જગ્યાઓએ ડી ઝાઝી સેના રાખવી પડતી હશે, આથી એક જ જગ્યાએ સંપૂર્ણ સેના કેવી રીતે ભેગી થઈ શકે છે? સંપૂર્ણ સેના એકત્રિત ન રહેવાથી પણ અધિપત્યને કારણે ચકવતની સેના એટલી જ બતાવાય છે. સેનાને પડાવ ૮૪ કેસમાં ન સમજતાં ૪૮ કેસ લાંબો અને ૩૬ ઠોસ પહેળે સમજે. ૪૮ ૪ ૩૬ કોસનું ક્ષેત્રફળ ઉપર કહેલી સેનાને માટે એવું નહિ હોય? પ્રશ્ન ૭૧૬ –તેજ અને કામણની અવગાહના સમસ્ત લોક પ્રમાણ કેવી રીતે મનાય? જવાબ –કેવળી-સમુદઘાતના સમયે તેજસૂ-કાશ્મણની અવગાહના સંપૂર્ણ લેક જેટલી હોય છે, આથી સંપૂર્ણ લેક જેટલી બતાવી છે. પ્રશ્ન ૭૧–દેવતાઓમાં સંજ્ઞી અને અસંજ્ઞી બને છે. થોડાક મહાત્માઓને આ મત છે અને થોડા મહાત્માઓને મત છે કે દેશમાં સંસી નહિ, ઉપરના બનેમાં ક મત ઠીક છે? જવાબ –પહેલી નરકની જેમ ભવનપતિ અને વાણવ્યન્તર દેશમાં પણ અસંસી– તિર્યંચ-પંચેન્દ્રિય ઉત્પન્ન થાય છે. તેઓ છેડા સમય પછી સંસી થઈ જાય છે. એટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy