SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૧૫ પ્રશ્ન ૫૩ :—પાંચ પદવીવાળાઓમાંથી કોઈ પણ પદવીવાળા વૈમાનિક દેવ, પોતાની કેટલી મૂળ સ્રીએની સાથે ભાગ ભાગવે છે? જવાબ ઃ—પાંચમાંથી અમિન્ત્ર પદવાળાઓને તે દેવીએ હાતી જ નથી, બાકી ચાર પદ્મવાળા વૈમાનિકોમાં પણ માત્ર પહેલા અને બીજા દેવલાકમાં જ દેવીએ હાય છે. તેઓની સંખ્યા આ પ્રમાણે છે. શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રને આઠ-આઠ અગ્ર–મહિષીએ ( પટરાણી ) છે અને દરેકને સોળ હજારના કુટુંબ પરિવાર છે. આઠ મુખ્ય સ્ત્રીઓના ૧,૨૮,૦૦૦ પરિવાર છે. તે ઈન્દ્રની મૂળ દેવીએ છે. ઈન્દ્રના સામાનિક ( સરખા દરજ્જાનાં ) દેવને ચાર-ચાર અગ્ર મહિષીએ છે. દરેકના એક-એક હજારના પરિવાર છે. આ રીતે એક સામાનિકની ચાર અગ્ર— મહિષીઓના અને ચાર હજાર મૂળ દેવીઓના પરિવાર થયા. આ રીતે જ લોકપાલેને પણ ચારચાર અગ્ર–મહિષીએ અને ચાર-ચાર હજાર મૂળદેવીઓના પરિવાર છે. આવું શ્રી ભગવતી તથા ઠાણાંગમાં લખ્યું છે, પરંતુ સ્થાનાંગ સૂત્રમાં શક્રેન્દ્રના લોકપાલ ‘સોમ ’ને છ તથા ‘ યમ ’ને છ, વરૂણને સાત અગ્ર–મહિષી પણ બતાવેલ છે, તેમ જ ઈશાનેન્દ્રનાં લોકપાલ સામ અને યમને સાત સાત, વરૂણને ૯ અને વૈશ્રમણને ૮ અગ્ર–મહિષીએ પણ બતાવેલ છે. સામાનિકોની જેમ જ ત્રાયત્રિ ંશકોને (તેત્રીસ પુરોહિત જેવા દેવે ) માટે પણ સમજી લેવુ જોઈ એ. જો સ'પૂર્ણ ભવની ગણતરીના પ્રશ્ન હેાય તેા દેવ-દેવીઓની સંખ્યાના ગુણાકાર કરવાથી સંપૂર્ણ ભવની મૂળ દેવીએ પણ સમજમાં આવી શકે છે. પ્રશ્ન ૫૪ઃ—કોઈ સાધુ અથવા સાધ્વી, ચન્દ્ર નક્ષત્ર, યોગિની, સારા જોઈ ને તથા દિશા શૂળ ટાળીને વિહાર કરે છે, તેમને લેાકેાત્તર મિથ્યાત્વ લાગે છે કે નહિ ? જવાબ ઃ—નક્ષત્ર વગેરેનાં લાભ-ગેરલાભ સ’સારીઓને ન બતાવતાં, પોતાની કલ્પમર્યાદાઓને દૃઢ રાખીને જ્ઞાન વગેરેના વધારો થાય તે માટે જો સારા નક્ષત્ર વગેરેના સંજોગ જુએ તે તેમાં લોકોત્તર મિથ્યાત્વ લાગવાના સંભવ નથી. ઠાણાંગ અને સમવાયાંગ સૂત્રમાં પણ ૧૦ નક્ષત્ર જ્ઞાનના વધારા કરનાર છે, તેમ બતાવેલ છે. અને ખીજી જગ્યાએ પણ નક્ષત્ર વગેરે કેટલીયે વાતાના ઉલ્લેખ મળે છે. પ્રશ્ન પપ:—પાત્રા, પુંજણી, પ્રમાની (નાનો ગુચ્છ) રજોહરણ વગેરે જે જીવાનાં મૂકેલક શરીરાથી બનેલ છે. તે સારાં કામમાં સંભાળપૂર્વક લઈ જવાય તો જે જીવાનાં શરીરથી આ સાધનો અનેલ છે તે જીવેશને પુણ્ય-બધની ક્રિયા થાય છે કે નહિ ? જવાબ :—પુણ્ય-બંધ તે વિવેકપૂર્વકની પરિણતિ હોવાથી જ થાય છે. જેમનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy