SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન શરીરથી પાત્ર વગેરે બનેલ છે, તે અને વિવેક શક્તિ ન હોવાથી પુણ્ય-બંધ નથી થતું. આમ ભગવતીસૂત્ર શ. પ ઉ. ૬ ની ટીકામાં લખેલ છે. પ્રશ્ન પદ –શ્રાવકનાં ચેથા વ્રતથી આઠમા વ્રત સુધી કેટલા કરણ ગથી ત્યાગ થવા જોઈએ? જવાબ -શ્રાવક ૪માંથી કઈ પણ ભાગથી અણુવ્રત વગેરે રાખી શકે છે. આને ઉલ્લેખ ભગવતીસૂત્રનાં ૮મા શતકના પાંચમા ઉદેશમાં છે તથા રાજેન્દ્ર કેષના અણુવ્વય’ શબ્દમાં પણ ૪માંથી કોઈ પણ ભાગથી અણુવ્રત વગેરે ૧૨ વ્રતોને ધારણ કરવાને ઉલ્લેખ કરતાં ર૭ અંક જેટલા ભગા પણ બતાવ્યા છે. પ્રશ્ન પ૭ –બાર વ્રતને પાળવાવાળે શ્રાવક રાતે ભજન કરી શકે છે કે નહિ? જે કરે તે તેનાં ક્યાં વ્રતમાં દેષ લાગે છે? જવાબ:-શ્રાવક, પિતાની શક્તિના પ્રમાણમાં જુદા જુદા પ્રકારે વ્રત ધારણ કરે છે, તે પ્રમાણે જેને રાત્રી ભોજન કરવાને ત્યાગ હોય અને તે રીતે ભજન કરે, તે તેનાં ઘતેમાં દોષ લાગે છે. રાત્રિભેજનને ત્યાગ શ્રાવકના સાતમા વ્રતમાં સમાયેલું છે. આ ઉપભેગ–પરિભેગની કાળને આશ્રિત મર્યાદા છે. રાત્રિ-ભજનના ત્યાગને તેડવાથી મુખ્યત્વે સાતમા વ્રતમાં અને ગૌણરૂપે બીજા અનેક વ્રતમાં દોષ લાગે છે. પ્રશ્ન ૫૮ – શ્રાવકને નમુક્કારસી (૪૮ મિનિટ) પિરસી વગેરેનાં પચ્ચક્ખાણુ કેટલા કરણગથી કરાવાય છે? જ્યારે શ્રાવકના ત્યાગનાં ૪૯ ભાંગે છે તે કરણ અને યંગ વિના ત્યાગ કેમ કરાવાય છે? જવાબ –નમુક્કારસી વગેરે પરફખાણ કરગથી કરાવવાની રીત નથી, પચ્ચકખાણના પાઠોમાં કરણને સ્થાન પણ મળ્યું નથી, પાઠો પર વિચાર કરતાં એક કરણથી પચ્ચકખાણ હેવાનું સ્પષ્ટ થાય છે અને આની જ જરૂરત છે. જેમાં પણ પ્રત્યાખ્યાન કરવાવાળાને જ સમજવો જોઈએ. પ્રશ્ન ૫૯ –જબુદ્ધીપનાં મેરુ પર્વત ઉપર સૌથી ઊચી વસ્તુ કઈ છે? જવાબ –સૌથી ઊંચા કેન્દ્ર અને ઈશાનેન્દ્રના પ્રાસાદ (મહેલો) છે. પ્રશ્ન –જીવ, પહેલાં પરિત્ત-સંસારી (મર્યાદિત-સંસારી થાય છે, સમ્યગ દૃષ્ટિ થાય છે અથવા શુકલ પક્ષી? જવાબ:-જીવ પહેલાં શુકલપક્ષી થાય છે, તે પછી સમ્યગ-દષ્ટિ અને તે પછી પરિત્ત-સંસારી થાય છે. આ વાત શ્રી ભગવતી શ. ૩, ૨૬ અને ૩૦ વગેરે જગ્યાએથી પષ્ટ થાય છે. અનેક સૂત્ર પાઠના ઉલ્લેખોથી આની ખાતરી થાય છે, કે જે જીવને સંસારમાં ભમવાને સમય થેડેક એક અર્ધ પુદ્ગલ પરાવર્તન જ બાકી રહે છે, તે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy