SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ભાગ પહેલે શુક્લપક્ષી મનાય છે. શુકલપક્ષી થવા વખતે તે દરેક જીવને સંસારને ભ્રમણ-સમય સરખો જ બાકી રહે છે, તેથી શુક્લપક્ષીની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ હોઈ શકતી નથી. બધશતક વગેરેથી શુકલપક્ષીની સ્થિતિ અન્તર્મુહૂર્ત વગેરેની પ્રતિત થાય છે તે શુક્લપક્ષી થતા સમયે જે સ્થિતિ હતી, તેમાંથી તે સ્થિતિને ભગવ્યા પછી, તેટલી જ બાકી રહી તેમ સમજવું જોઈએ. પરંતુ એમ ન માનવું જોઈએ કે તે તેટલા જ સમયથી શુકલપક્ષી થયે છે. પ્રશ્ન દ૧–જેનું સમ્યકત્વ દશામાં આયુષ્ય બંધાયેલું છે, તે દેવી તરીકે ઉત્પન્ન થઈ શકે છે કે નહિ? કેમકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨૦૬ આચિંકાઓ (શિષ્યાઓ) ઉત્તર ગુણની વિરાધિકા થઈને, દેવી તરીકે ઉત્પન્ન થઈ, એવું નિરયાવલિકા સૂત્રમાં લખ્યું છે, તે તેમણે કયા ગુણસ્થાનમાં આયુષ્યને બંધ કર્યો હતે? જવાબ:–વે પહેલાં સ્ત્રીવેદને બંધ કરી લીધેલ હોય તે તે વાત જુદી છે, નહિ તે સમ્યક્ત્વ દશામાં સાત બેલેને બંધ નથી થતું, તે પ્રમાણે વેદને પણ બંધ નથી થતું. અને ભગવતી શ. ૩ના અભિપ્રાય પ્રમાણે સમ્યકત્વ દશામાં ભવનપતિ, વ્યર અને તિષિના આયુષ્યને પણ બંધ નથી થઈ શકતે. આ દષ્ટિએ તે સાદ્ધિઓનાં આયુષ્યને બંધ સમ્યકત્વ દશામાં નથી થયે, આમ જ માનવું વ્યાજબી છે. ૨૦૬ આર્થિકાએના સંબંધમાં તે તે વર્ણનમાં પાસસ્થા વગેરે કહેતાં જ્ઞાન, દર્શન અને ચારિત્રથી ભિન્ન બતાવેલ છે. દર્શનથી અલગ હવાને અર્થ સમ્યકત્વથી રહિત હોય છે. આ જ વાત ભગવતી શ. ૧૦ ઉ. ૪ ની મૂળ ટીકામાં પણ “જ્ઞાન વગેરેથી બહારનું” ઉલ્લેખથી પણ સાબિત થાય છે. તેથી તેઓના આયુષ્યને બંધ, પ્રથમ ગુણસ્થાનમાં માને વ્યાજબી છે. પ્રશ્ન દ૨ જેણે મિથ્યાત્વ દશામાં દેવગતિનું આયુષ્ય બાંધી લીધું, તે આરાધક હોય છે કે વિરાધક? જવાબ:–તે સાચે (વાસ્તવિક) આરાધક તે નથી હોઈ શકે, પરંતુ કેઈજીવ ચારિત્ર વગેરે ક્રિયાને આરાધક હોઈ શકે છે. પ્રશ્ન –જેણે સમ્યક્ત્વમાં આયુષ્યનો બંધ કરી લીધે, તે ચારિત્રના મૂળ ગુણ અથવા ઉત્તરગુણનો વિરાધક હોઈ શકે છે? જવાબ:–કઈ જીવ વિરાધક હોઈ શકે છે, અને કેઈ નથી પણ હતા. પ્રશ્ન ૬૪ –પ્રથમ ગુણસ્થાનમાં સ્ત્રી-વેદ બાંધી લીધા પછી ચોથા ગુણસ્થાનમાં દેવાયુનો બંધ કર્યો, તે એ જીવ આરાધક હોય છે કે વિરાધક? જવાબ :–આવા જેમાંથી કેઈ આરાધક પણ હોઈ શકે છે અને કોઈ નહિ પણ. સે.-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy