SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સમય –સમાધાન જવાબઃ—૧ સીમંતક નામના (પહેલા નરકનાં પહેલા પાથડાની વચ્ચે) નરકાવાસા ૨ મનુષ્ય-ક્ષેત્ર ૩ ઉર્દુ નામનું વિમાન ( પહેલા દેવલાકનાં પહેલા પ્રતરમાં ) અને ૪ સિદ્ધશિલા, આ ચારેય ૪૫ લાખ જોજનનાં છે. પ્રશ્ન ૪૭૩ :—ધ્યાનનાં ભેદ, લક્ષણ, આલમ્બન અને અનુપ્રેક્ષા ખતાવતાં, તેનાં અર્થ બતાવશે ? જવાબ:ધ્યાનનાં પ્રકારને ‘ભેદ' કહે છે. પરોક્ષ ચિત્તની વૃત્તિને જે લક્ષણ (ચિન્હ) વડે જાણી શકે તેને ‘લક્ષણ', જેનાં આધારે ચઢાય છે તેને ‘આલમ્બન’ અને ધ્યાનની પછી અનાં વિચારવાને ‘અનુપ્રેક્ષા' કહે છે. પ્રશ્ન ૪૭૪ ઃ—શુકલધ્યાનનાં ચાર ભેદ, કેવળજ્ઞાન ધ્યાવે છે? કે ત્રીજા અને ચેાથા ભેદ મેાક્ષ જતાં સમયે જ ચારે ભેદોનાં અર્થ પણ બતાવો. જવાબઃ—શુકલ ધ્યાનના પહેલા ભેદ આઠમા ગુણસ્થાનથી ૧૨ મા ગુરુસ્થાન સુધી, બીજો કેવળજ્ઞાન ઉત્પન્ન થવાના પ્રસંગ પર, ત્રીજો તેરમા ગુણસ્થાનથી ૧૪ મા ગુણસ્થાનમાં જાતા સમયે અને ચાથા ભેદ ૧૪ મા ગુણસ્થાનમાં હોય છે. શુકલધ્યાનનાં ચાર ભેદ ઉપજતી વખતે ધ્યાવે છે? સાથે ૧ પૃથકત્વ--વિતર્ક --સર્વિચારી-પૂર્વ ગત એક દ્રવ્ય વિષયક અનેક પર્યાયાનાં વિસ્તારથી, નષ તથા ભેદોની સાથે વિચાર કરવા, શબ્દથી અમાં અને અથથી શબ્દમાં તથા એક ચોગથી બીજા ચેાગમાં પ્રવેશ કરવા. ૨ એકત્વ—વિતક --અવિચારી-કોઈ એક દ્રવ્ય કે પર્યાયનું સ્થિરતાપૂર્વક ચિંતન કરવું, ૩ સૂક્ષ્મક્રિયા અનેિવતિ તા-૧૩ મા ગુણુસ્થાનનાં બાકી અંતિમ મુહૂર્તમાં થોડા નિરુધન (રોકાવુ)ના વખતે જ્યારે કાયિકી વગેરે સૂકક્રિયા રહે છે અને અહીયાથી ચેાથા ભેદની તરફ વધાય છે. ૪ સમુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતિ-શૈલેશીકરણ અવસ્થા પ્રાપ્ત કેવળજ્ઞાની ભગવાનની બધી ક્રિયાઓ નષ્ટ કરવાવાળા. આ ધ્યાન સ્થાયી થઈ જાય છે. પ્રશ્ન ૪૭૫ :—પાંચ ભરત અને પાંચ અરવત-આ દસ ક્ષેત્રામાં હ`મેશાં સરખી રીતી જ રહે છે. આરાનાં ભાવ, તીર્થકર વગેરેનાં સદ્ભાવ તથા અભાવ વગેરે બધા એક સમયમાં સાથે-સાથે જ હોય છે શું ? જો તી કર મેક્ષ પણ એકી સાથે જ જતાં હોય તે। આ કેવી રીતે થઈ શકે છે, કેમકે એક સમયમાં તીર્થકર તા ૪ થી વધારે સિદ્ધ નથી થઈ શકતા, પરંતુ ઉપર કહેલી માન્યતાથી ૧૦ એક સમયમાં સિદ્ધ થઈ શકે છે, આને શુ' ખુલાસા છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy