SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ] સમથ –સમાધાન વેદના થાય છે. કોઈ ને એછી, અને કોઈ મનુષ્ય એવા પણ હોય છે કે જેને કરડવાવાળા વીંછી ખૂદ મરી જાય છે, તે જ પ્રકારે નશામાં પશુ એવુ વધારેપણું છે અને કોઈ એવી પણ વ્યક્તિ હાય છે જેને નશે। નથી ચઢતા. આ રીતે નશીલી વસ્તુના સેવનથી નશે! ચઢે જ એવા ચોક્કસ નિયમ નથી. પ્રશ્ન ૪૯૪ ઃ—જેનાં ઘાતીકમ નષ્ટ થઈ ગયા, એવા વીતરાગને પણ નશે। ચઢે છે શુ'! જવાબ ઃ—નહિ. પ્રશ્ન ૪૯૫ —દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની પરિભાષા શુ છે ? આજકાલ લાકો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની એટ (ઘટવુ) લઈ ને મન માન્યું કરે છે અને કહે છે કે જમાનેા ફેરફાર માગે છે, એટલા માટે જમાનાં પ્રમાણે ચાલવુ જોઈએ, શું આ ઠીક છે ! જવાબ ઃ—જીવ, અજીવ, દ્રવ્ય, અથવા ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય, તેમની લખાઈ, પહેાળાઈ, તેએ કચારથી છે અને કયાં સુધી રહેશે, તે રુપી છે કે અરુપી, ઈત્યાદિ પ્રકારથી વસ્તુનું સ્વરૂપ કથન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કરાય છે તથા બુદ્ધિ વગેરે જ્ઞાનથી કેટલા દ્રવ્ય ક્ષેત્ર વગેરે જાણે છે. સમકિત વ્રત વગેરે કયા જીવને, કયા ક્ષેત્ર અને કાળમાં તથા કેવા ભાવામાં થાય છે વગેરે વિષયેાનાં સ્વરૂપ દ્રવ્ય ક્ષેત્ર વગેરેથી ખતાવાય છે. કેવળી ભગવાન ખધાં દ્રવ્ય વગેરે અને ઉત્સર્ગ અપવાદને પૂર્ણરુપથી જાણે છે. એટલા માટે મુમુક્ષુઓએ ( મુક્તિની ઈચ્છા રાખવાવાળા ) કેવળીએ પ્રરૂપેલા ( બતાવેલા) ધ જ અપનાવવા જોઈ એ. પરંતુ દ્રવ્ય ક્ષેત્ર વગેરેની ઓટમાં સાચી વસ્તુને છોડીને જમાનાને અનુકૂળ મન માન્યું પરિવર્તન કરવું તદ્દન અયેાગ્ય છે. પ્રશ્ન ૪૯૬ ઃ—પાપની પરિભાષા શુ છે? જવાબ ઃ—જે જીવના આનંદ રસનુ શાષણ કરે અને જીવને અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ કરાવે, તે ‘પાપ' કહેવાય છે. પ્રશ્ન ૪૯૭ઃ-ધર્મની પરિભાષા શું છે ? જવાબ ઃ—વસ્તુનાં સ્વભાવને ‘ધર્મ' કહે છે. જીવનાં શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાવાળા કાય અને દુર્ગતિમાં પડતા જીવને રોકીને સુગતિમાં સ્થાપિત કરે, તેને ધમ કહે છે. ઈત્યાદ્રિ અનેક રીતથી ધમ`ની પિરભાષા બતાવી છે. પ્રશ્ન ૪૯૮ :—વનિવર્ધક યંત્રમાં તે આર્ભ સમાર‘ભ થાય જ છે પરતુ કદલી ફળ તો વૃક્ષથી પ્રથક્ થઈ ને અગ્નિ સ`સ્કાર થયા પછી, બીજા દિવસે વેચાવા માટે આવે છે. તે પૃથ્વી પાણીનાં સયોગથી અંકુરિત નથી થતાં, કેમકે નિીજ છે. કેટલાય મુનિ દલી-ફળ ખાય છે. તે ખાવાવાળાઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy