SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] સમર્થ–સમાધાન જવાબ –સીતા સિતેદા નદી દરવાજાની નીચે થઈને ગઈ છે, દરવાજા નદીઓની ઉપર આવ્યા છે, તેથી ચબૂતરા (ટા)ને માટે કઈ અડચણ નથી આવતી. પ્રશ્ન ૨૭૮–દેવલોકમાં દેવ, બત્રીસમું નાટક કર્યું કરે છે? - જવાબ –પિતાની ઈચ્છા પ્રમાણે કોઈની પણ ચારિત્રનું નાટક કરતા હશે. આને માટે કોઈ ખુલાસે જોવામાં આવ્યો નથી. પ્રશ્ન ર૭૯-કહેવાય છે કે-“યુગલિયાનાં મૃત શરીરને ભારડ પક્ષી લઈ જાય છે, “તો શું ભારતું પક્ષી આની જ શોધમાં રહે છે? જવાબ:–સૂત્રોનાં ઉલ્લેખમાં “ભારષ્ઠ વગેરે પક્ષી “સમુદ્ર વગેરે માં ફેકે છે - એમ લખ્યું છે, એટલા માટે માત્ર ભારણ્ય પક્ષી જ ફેકે છે–એવી વાત નથી. બીજા યોગ્ય પક્ષી પણ ફેકી દે છે અને માત્ર સમુદ્રમાં જ નાખે છે”—એમ પણ નથી, નદી વગેરેમાં પણ નાખી દે છે. પ્રશ્ન ૨૮૦–શુકલ લેશ્યાવાળા કરતાં પધ લેશ્યાવાળા અસંખ્યાત ગણું વધારે છે, તે પછી તે જેલેશ્યા અને પદ્મ લેશ્યાવાળાને સંખ્યાત ગણું કેવી રીતે બતાવ્યા? જવાબ:–જે ત્રણે ગતિનાં જીવોના સંમિલિત રૂપથી વિચાર કરીએ તે શુક્લલેશ્યા વાળા કરતાં પદ્દમલેશ્યાવાળા અને પમ્લેશ્યાવાળા કરતાં તેને લેશ્યાવાળી સંખ્યાત ગણું જ હોય છે અને માત્ર દેવગતિની જ વેશ્યા સંબંધિ અપા બહત્વ કહીએ તે શુકલ લેણ્યા વાળા કરતાં પદ્મ લેશ્યાવાળા દેવ અને પદ્મેલેશ્યાવાળા કરતાં તેજલેશ્યાવાળા દેવ અસંખ્યાત ગણ હશે. સમુચ્ચય જેમાં અસંખ્યાત ગુણ નથી હોઈ શકતા. 1 . પ્રશ્ન ૨૮૧ –સાતમી નરકને “અપ્રતિષ્ઠાન' નામને નરકાવાસ “શૂળીનાં આકારને બતાવ્યું, તે આ કયા પ્રકારે છે? જવાબ –શૂળીને આકાર નહિ, પરંતુ સ્પર્શ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં–અહે ખુરપ સંડાણ સંઠિયા –લખ્યું તથા જીવાભિગમમાં નરકાવાસનો સ્પર્શ તલવારની ધાર, અસ્તરાની ધાર, શક્તિ, કુંત (ભાલ બરછી) તેમર (અઋ) નારાચ (લેઢાનું બાણ) અને શૂળી વગેરેના અગ્ર ભાગથી પણ વધારે અનિષ્ટકારી સ્પર્શ બતાવાયેલ છે. પ્રશ્ન ૨૮૨ –તમસ્કાયમાં ત્રસકાય ઉત્પન્ન થાય છે ? જવાબ:–હા, થાય છે. પ્રશ્ન ૨૮૩ –શ્રી ત્રિશલાદેવીએ ૧૪ સ્વપ્ન જોયાં પછી શ્રી મહાવીરસ્વામી ગર્ભમાં ૯ મહિના અને સાડા સાત રાત્રિ સુધી રહ્યા એ ઉલ્લેખ છે, આ કયા પ્રકારે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy