SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે તે પ્રશ્ન ર૭૨–ભાષા પદમાં બે વખત પુદ્ગલ ગ્રહણમાં દિશાને ઉલેખ કેમ થયે? જવાબ :–જેટલા ક્ષેત્રમાં ભાષાને ગ્રહણ કરવા યોગ્ય દ્રવ્ય આવેલા છે, તેટલા જ ક્ષેત્રના ઊર્થ, અધે, તિર્યંગ વિભાગ કરવા અને નિયમથી છ દિશા બતાવી છે. એટલા માટે ત્રસનાલની બહાર ત્રસ જીવ ન હોવાથી ભાષાનું બોલવું ત્રસાલમાં જ થાય છે. એટલા માટે તેની છ દિશાનાં જ પુદ્ગલ આવે છે. ૩-૪–પ ના નથી આવતાં. પ્રશ્ન ર૭૩ –ભાષાની ઉત્પત્તિ, ત્રણ શરીરથી જ બતાવી, તે શું તેજસ, કામણથી ભાષાની ઉત્પત્તિ નથી થઈ શકતી? જવાબ :–ભાષાની ઉત્પત્તિ, ઉદારિક, વૈકિય અને આહારક શરીરથી જ થાય છે, આની જ શક્તિથી ભાષાનાં દ્રવ્ય ગ્રહણ કરાય છે, અને તેનાથી જ ભાષા બોલાય છે. પ્રશ્ન ૨૭૪–પ્રજ્ઞાપનાનાં બીજા પદમાં “અંતરથી પુરમાન વિસ્તાર બતાવ્યું છે, આનો શો અર્થ છે? જવાબઃ–પુરમાન વિસ્તાર” કદાચ વિમાનનાં અંદરનાં પ્રાસાદની હારોને બતાવ્યો હશે. “મને અર્થ કરતાં ટીકાકારે-“ભમાની નગરાકારાની વિશિષ્ટ સ્થાનાનિ * બતાવ્યું છે, પરંતુ આની મને નિશ્ચિત ખબર નથી. પ્રશ્ન ૨૭૫–દેવલોકનાં વિમાન, સિંહાસન વગેરે ક્યા માપથી સમજવા જવાબઃ–શાશ્વત ભવન, વિમાન, તોરણ વગેરેનાં માપ પ્રમાણ-અંગુલથી સમજવા જોઈએ અને વક્રેય વડે બનાવાયેલા વિમાન, ભવન વગેરેની લંબાઈ, પહોળાઈ વગેરે તથા દેહમાન તથા શાશ્વત પ્રતિમાઓનાં માપ ઉધાંગુલથી સમજવા જોઈએ. સંભવિત પણે શા, શસ્ત્ર વગેરેનાં નામ આમાંગુલથી છે. આ ત્રણ પ્રકારના અંગુલના ખુલાસા અનુયોગ દ્વાર સૂત્રમાં કરેલા છે. ત્યાંથી જોઈ શકાય છે. પ્રશ્ન ૨૭૬:-પૃથ્વી, અપ, વાયુ, વનસ્પતિને માટે-ઉત્પાત, સમુદ્રઘાત, સ્વસ્થાન, લોકના અસંખ્યાત ભાગ તથા તેઉકાયનાં પર્યાપ્ત-સમુદઘાત સવ્વલેએ” કહ્યા છે, આ કયા પ્રકારે છે? . જવાબ:–બાદર પૃથ્વી, અપ અને તેઉકાયના પર્યાયામાં ઉત્પાત અને સમુદુઘાત, સ્વસ્થાન લેકને અસંખ્યાતને ભાગ સમજવો જોઈએ, તથા વાયુકાયના પર્યાયામાં ત્રણેય બેલ લેકના ઘણું અસંખ્યાત ભાગમાં સમજવા અને બાદરે વનસ્પતિના પર્યાપ્તામાં ઉત્પાતસમુદ્દઘાત, સર્વક અને સ્વસ્થાન લોકના અસંખ્યાત ભાગમાં સમજવા. - પ્રશ્ન ર૭૭ –સિતા સિદા નદી પ૦૦ જન સમુદ્રમાં ગઈ છે, તે જમ્બુદ્વીપના ચબૂતરા (ટા) તેની બહાર છે કે અંદર? સુ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy