SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ]. સમર્થ–સમાધાન પ્રશ્ન રદ ભવનપતિ દેવ, ચાલીસ હજાર જન નીચે છે, તે આ ચાલીસ હજાર જોજન ક્યાંથી અથવા કેવી રીતે સમજવા ? જવાબ:–મેરુપર્વતની સમાન ભૂમિથી, ઉત્તર દક્ષિણની તરફ ચાલીસ હજાર શાશ્વત જન નીચે પ્રથમ નરકના ત્રીજા અંતરમાં વનપતિ દેવ છે. પ્રશ્ન ૨૬૭ –તિષીના કપની પ્રભામાં “મન્ટલેશ્યા મંદાક્ત લેશ્યા, અને શુભ લેશ્યા બતાવી, પરંતુ વૃક્ષોમાં તે અશુભ લેશ્યા હોય છે, તે પછી શુભ કેમ બતાવી? જવાબ –ત્યાં લેશ્યાને અર્થ “પ્રકાશ” સમજવું જોઈએ. ત્યાં કૃષ્ણ વગેરે લેશ્યાને પ્રસંગ નથી. “સુહલેસા” ને અર્થ સુખદાયક પ્રભા (પ્રકાશ) સમજ. પ્રશ્ન ૨૬૮-કલ્પવૃક્ષને “વિશ્વસા પરિણુમન” બતાવ્યું, આ ક્યા પ્રકારે છે? જવાબ –અહીં વિસસા પરિણમનને અર્થક્ષેત્ર સ્વભાવથી ઉત્પત્તિ ” સમજ જોઈએ. તે કઈ દેવ મારફત લગાયેલા નથી. પ્રશ્ન ૨૬૯–નરકમાં પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અને વનસ્પતિકાયનું વર્ણન છે, પરંતુ તેજસૂકાયનું નથી. જે વનસ્પતિ વૈકેયમય છે, તે શું તેજસૂકાય વૈક્યથી ન બની શકે? જવાબ – જીવાભિગમમાં પૃથ્વી વગેરે પાંચ કાયના સ્પર્શનું વર્ણન છે, ત્યાં તેજસકાય પણ છે. પ્રશ્ન ૨૭૦ –શ્રી “જીવાભિગમ” સૂત્રમાં ચાર પર્યાયને પર્યાપ્તિ અને ચારને અપર્યાપ્તિ બતાવી, આ ક્યા પ્રકારે છે? જવાબ –આ વિધાન કેન્દ્રિય ની અપેક્ષાથી છે. જ્યાં સુધી તે શક્તિઓ અપૂર્ણ રહે છે, ત્યાં સુધી તેને અપર્યાપ્ત કહે છે અને પૂર્ણ થવા પર તેને જ પતિ કહે છે. આ રીતે પતિ અને પર્યાપ્તિ બંને ય છે. આ જ રીતે કેઈમાં ૫ પર્યાય હોય અને તેમાં ૬ હય, તે પ તથા પર્યાપ્ત સમજવી જોઈએ. કારણ કે “ જીવાભિગમ” માં ૫ તથા ૬ પર્યાપ્તિ વાળાઓમાં પણ આ જ પ્રકારનો ઉલ્લેખ છે. પ્રશ્ન ૨૭૧ બેચર (આકાશમાં ઉડતાં પક્ષી) ગર્ભમાં રસવતી નાડી વડે આહાર કેવી રીતે કરે છે? જવાબ :- જે ખેચરજીવ, ગર્ભમાં ઇંડાં વગેરે રૂપમાં હોય છે. તે માતાના કેડામાં શરીરનાં વાળ વગેરે મારફત નાડી વિના પણ આહાર ગ્રહણ કરી શકે છે, એટલે કે ચામડીથી તેને આહારની પ્રાપ્તિ થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy