SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો | [ ૧૫૯ શતકના ૫, ૬, ૭ અને ૮ મે ઉદ્દેશામાં ઈશાનેન્દ્રના લોકપાળની પણ બતાવી છે. તથા ૧૧ માં કુંડલવરદ્વીપમાં શક્ર અને ઈશાનેન્દ્રના લકપાળેની સેળસેળ રાજધાનીઓ, દ્વીપ સાગર પ્રાપ્તિમાં બતાવી છે. આ અને તે જુદી જુદી સમજવી જોઈએ. પ્રશ્ન પ૭૨ –સ્થાનાં સૂત્રના ત્રીજા ઠાણામાં ત્રણ પ્રકારના પરિગ્રહ બતાવ્યા છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. આ ચોવીસ જ દડકને માટે છે, તે સ્થાવરકાય એના આવા પરિગ્રહ ક્યા છે? જવાબઃ—સચિત્ત પરિગ્રહ શરીર, અચિત્ત ઉત્પત્તિસ્થાન વગેરે અને મિશ્ર ધાવાસવાળું શરીર પ્રશ્ન ૫૭૩ –દશવૈકાલિક સૂત્ર અ. ૧ માં લખ્યું છે; “ ન ય પુરૂં કિલામે,” તે શું ભમરે કુલમાંથી રસ કાઢે, તે ફૂલનાં ને દાખ નથી થતું? જવાબ:–ભમરે, સ્થૂળરૂપથી ફૂલનાં જીવને દુઃખ નથી દેતે (ખંડિત નથી કરત) પરંતુ સૂમરુપથી તે ફૂલને દુઃખ થાય છે. એટલા માટે ભમરાનું રસગ્રહણ અનૈષણીય છે અને આટલા જ માટે શાસ્ત્રકારે આગળ ત્રીજી ગાથામાં સાધુને “એષણામાં ત” બતાવ્યા છે. એનાથી આ વાત સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૫૭૪–દેવ, ભૂત અને ભવિષ્યના કેટલા કાળની વાત જાણે, જુએ છે? જવાબ –દેવ, સંખ્યાત અને અસંખ્યાત ભૂત અને ભવિષ્યકાળની વાત જાણી શકે છે. - પ્રશ્ન પ૭૫–પાંચે સ્થાવર, પચે સ્થાવરેને ધાન્ડ્રવાસ કેવી રીતે લે છે? જવાબઃ–પૃથ્વી વગેરે પચે થાવર, પચે સ્થાવરેનાં શરીરને શ્વાસે છૂવાસના રૂપમાં લે છે. પ્રશ્ન પ૭૬ –મિથ્યાદૃષ્ટિમાં અનુત્તર વિમાનના જીવ પણ લીધા છે અને ૧૫ મા પદની સાક્ષી દીધી, તે આ કયા પ્રકારે છે? જવાબ :–પ્રજ્ઞાપના સૂત્રના ૧૫ મા પદમાં ચાર અનુત્તર વિમાનના દેવ, ભવિષ્યમાં ૮,૧૬, ૨૪ અને સંખ્યાની દ્રવ્ય ઈન્દ્રિયે કરવાનો ઉલ્લેખ છે. આમાં ૧૬ ઇન્દ્રિયે તે ત્યારે થઈ શકે છે, જ્યારે મનુષ્ય મરીને ફરીથી મનુષ્યરૂપે જ જમે અને જે મનુષ્ય, મનુષ્યનું જ આયુષ્ય બાંધે, તે ભગવતી શ. ૩૦ નાં આધારથી મિથ્યાત્વી થાય છે. આ આધારથી સાબિત છે કે અનુત્તર વિમાનથી આવેલા છમાં કેઈને થડા વખતને માટે મિથ્યાત્વ પણ આવી શકે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy