SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા ( ૧૦૩ પ્રશ્ન ૬૩૪ઃ—માહનીય કૅના સાપરામથી અનુયાગ દ્વારમાં આઠ એલની પ્રાપ્તિ બતાવી, પરં'તુ મિથ્યાદષ્ટિ અને મિશ્રદૃષ્ટિની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? જવાબ :——જીવ મેહનીયના ક્ષયાપશમથી જ કુશ્રદ્ધાનું મંડન ( મંડાણુ ) તથા સુશ્રદ્ધાનું ખંડન કરી શકે છે. મંડન--ખંડનની શક્તિનું પ્રાગટચ તથા રુચિ, માહનીયના ક્ષયાપશમથી જ થાય છે અને યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વ કરણ આ પણ મેહનીયના ક્ષયાપશમથી થાય છે. આ રીતે કુદેવ વગેરેની રુચિ તથા સુદેવ વગેરેની અરૂચિ આ મિથ્યાદષ્ટિ તથા બન્નેની પ્રત્યે સમાનતા આ મિશ્રષ્ટિ એ બન્ને જાતની રુચિઓ પણ મેહનીયના ક્ષયાપશમથી જ થાય છે. જડને તા આવી રુચિ પણ પેદા નથી થઈ શકતી. પ્રશ્ન ૬૩૫ :—અપ્રતિપાતિ અવધિજ્ઞાની (પહેલા કમ ગ્રન્થમાં લખ્યુ છે કે) બધા લાક જુએ અને અલકના એક પ્રદેશ પણ જુએ, તે। અલેકને એક પ્રદેશ કેવી રીતે જુએ ? જવાબ :—અવધિજ્ઞાનના વિષય રુપી પદાર્થ છે. અલેાકમાં રુપી દ્રવ્ય નથી, પરંતુ કોઇ જીવને એટલું અવધિજ્ઞાન થઈ જાય છે કે આખા લેાકમાં રુપી પદાર્થને જાણી લીધા પછી જો અલાકમાં પણ રુપી દ્રવ્ય હાય, તે તેનાં એક પ્રદેશને પણ જોઈ શકે છે. આટલી શક્તિવાળુ અવધિજ્ઞાન પાછું નથી પડતું. અલાકમાં તા રુપી પદાર્થ છે જ નહિ, પરંતુ જ્ઞાનની શક્તિ બતાવવાને માટે આ કલ્પના કરી છે, જેનાંથી સરળતાપૂર્વક તેમની જ્ઞાન શક્તિનો પરિચય થઈ શકે. નંદીસૂત્રમાં પશુ આવું વણ ન છે, પ્રશ્ન ૬૬ :——ભાવ વડે ઋનુમતિ મન:પર્યાવજ્ઞાની દ્રવ્યના અસ`ખ્યાતા પર્યાય જાણે અને વિપુલમતિ તેનાંથી વધારે જાણે, એવુ કહેવુ. ઠીક છે, કે ‹ ઉત્કૃષ્ટ બધા ભાવાના અનન્તમા ભાગને જાણે ? ’ જવાબ :—વિપુલતિ મનઃપ જ્ઞાન, ઋન્નુમતિ મનઃપવજ્ઞાનથી વધારે જાણતાં બધા ભાવાના અનન્તમા લાગને જાણે છે. આ અન્નેય વાતે વિપુલમતિને માટે કહેવી જોઈ એ. પ્રશ્ન ૬૩૭:—ચાલતી ટ્રેઈનમાં સામાયિક કરી શકાય કે નહિ ? અથવા ચાલતી ટ્રેનમાં સામાયિક કરે, તે શાસ્ત્ર-સમ્મત છે કે નહિ ? જવાબ ઃ—ભાવ-સામાયિકની વાત તે નિરાળી છે તથા સામાયિકવાળાને કઈ જબરજસ્તીથી ટ્રેઈનમાં ફેંકી દે, એવી દશામાં સામાયિકવાળાના ભાવ વિશુદ્ધ રહે, તે તેની સામાયિક ભંગ નથી થતી. પરંતુ વ્યાવહારિક સામાયિક વ્રત ચાલતી ટ્રેઈનમાં કરવામાં શાસ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy