SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન દૂધ વગેરેનાં વાસણને દૂધ પીવા-પીવડાવ્યા પછી એમને એમ રાખી દેશે, તે કીડીઓ વગેરેની વિરાધનાનો ભય રહેશે અને સફાઈ કરવા-કરાવવામાં બીજા આરંભ વગેરે પ્રપંચ થશે. એટલા માટે સામાયિકમાં આ જાતની પ્રવૃત્તિને રોકી દીધી છે. પરંતુ અગિયારમી પ્રતિમાનું પાલન કરવાવાળા શ્રાવક, ત્રણ કરણ ત્રણ યુગથી આરંભને ત્યાગી હોવા છતાં પણ તેનો ત્યાગની અવધિ લાંબી હોવાથી તે પોતે ખાય-પીવે છે. અને બીજા પ્રતિભાધારી શ્રાવકને પણ ખવડાવી શકે છે તથા તેમની બીજા પ્રકારની સેવા કરવામાં પણ તેઓ પાપ ન સમજતાં ધર્મ જ સમજે છે. તથા નાની બાળકીની માતા જે જરૂરત હોય તે સામાયિકમાં બાળકોને સ્તનપાન પણ કરાવે, તે તેની સામાયિક ભાંગવાની સંભાવના નથી. એમ તે તેરાપંથી અને સાધુમાગી સંપ્રદાયનાં મુનિ યુકાને-વાળનાં કીડાને લેહી પીવડાવવાને માટે પિતાના શરીરનાં કઈ ભાગમાં થેડા વ્રત નિયમ વગરનાં દર બાંધે છે. ને ચુકાઓ પણ અવિરતી છે. આ રીતે મચ્છર વગેરે અવતી હોવા છતાં પણ તેમને પિતાનાં લેહી પીતાં ન રોકવા–એવું સૂત્રમાં બતાવ્યું છે. તથા ભગવાન જાણતા હતા કે હું ત્યાં જઈશ. તે અવિરતી ચણ્ડકોશિક મા લેહી ને માંસ લેશે, તે પણ ત્યાં પધાર્યા, જિનેશ્વરે પ્રત્યેક પ્રવૃત્તિની વ્યવસ્થા ઠીક તથા નિર્વાહ ગ જોઈને બતાવી છે. જેવી રીતે જેટલી વગેરે પઢિયારી પાછી દઈ શકાય તેવી ન લેવી અને વધી જવાથી જેની હોય, તેને દેવી પણ નહિ, પરંતુ પાટ-પાટ, સોય વગેરે પઢિયારી જ લેવી અને કામ થઈ જવા પર પાછી દઈ દેવી. જે રીતે તેરાપંથી અને સ્થાનકવાસી જૈન સાધુ ગ્રહસ્થને તે જ જગ્યાએ વાંચવાને માટે પુસ્તક પાના આપે છે, તે પછી શ્રાવક, શ્રાવકને પુસ્તક મૃપત્તી વગેરે આપે તો વાંધો શું છે ? આ રીતે સામાયિકમાં રહેલા, સામાયિકવાળાની જરૂરત હેવા પર સેવા કરે, તે એનાથી સામાયિકને ભંગ થવાનું જાણ્યું નથી. પ્રશ્ન ૩૭૬ –સિદ્ધ ભગવાનનાં ગુણેમાં પણ, એછા-વધારેપણું થાય છે શું? જવાબ –સિદ્ધ ભગવાનને જે અનંત જ્ઞાન વગેરે નિજ ગુણ છે, તે તે અપર્યવસિત છે. તેમાં કેઈ દિવસ પણ ઓછા-વધતું નથી થતું. પરંતુ અગુરુલઘુત્વ ગુણની અપેક્ષાએ પ્રતિ સમય ઓછા-વધતું થાય છે. જળકલેલ અને રત્નોની લહેરેની જેમ પ્રતિસમય ઉત્પાદ અને વ્યય થાય છે. અગુરુલઘુત્વ ગુણ ધર્માસ્તિકાય વગેરે બધા દ્રવ્યોમાં છે અને સિદ્ધોમાં પણ છે. તથા જીવ પુદ્ગલ વગેરે પદાર્થોમાં જ્ઞાન વગેરે, વર્ણ વગેરે અને ક્ષેત્ર વગેરે સંબંધી જ્યાં જ્યાં પરિવર્તન થાય છે, ત્યાં ત્યાં તે પદાર્થોની અપેક્ષાએ સિદ્ધોના જ્ઞાનમાં પણ પરિવર્તન થાય છે, જેમકે જીવની વર્તમાન પર્યાય નાકરુપ છે, તે વર્તમાનમાં સિદ્ધોનાં જ્ઞાનમાં નારકરુપ આવે છે, પરંતુ તે જ જવ, નરકથી નીકળીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy