SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ] સમર્થ–સમાધાન કંઈક ભાગ ઊર્થ અને અધેલકમાં ગયા, તેમાં જ છે. પરંતુ દેવલોકની વાવડીઓ, ઊર્ધ્વ લેકની સમસ્કાય, ઘોદધિ વગેરેમાં નથી. તથા છેડા પરિણામને કારણે ઊર્ગ–અલોકની અપેક્ષા છેડીને ત્યાં અવગાહના બતાવી છે. પ્રશ્ન પ૩૮ –ચારે જાતિનાં દેવતા ત્રીજી નરકની નીચેની પૃશ્ચિકાયપણે ઉત્પન્ન થાય છે તો તેની નીચે ઉત્પન્ન ન થવાનું શું કારણ છે? જવાબ:–નરકની પૃથ્વીકાયમાં (તથા કોઈ ત્રીજી નરકની નીચેની પૃથ્વીકાયમાં) દેવ ઉત્પન્ન નથી થતા, એવું ૨૧ મા પદની ટીકાથી સંભવ થાય છે. કઈ પ્રજનથી દેવ, ત્રીજી નરકમાં ગયા હોય અને ત્યાં આયુષ્યને ક્ષય થવાથી મરીને કેઈ બીજે ઉત્પન્ન થવાની અપેક્ષાથી તેજસૂની અવગાહના, ત્રીજી નરકથી ઊંચાઈમાં સિદ્ધશિલા સુધીની બતાવી-એ સંભવ છે. પ્રશ્ન પ૩૯ –નાગકુમાર વગેરે ભવનપતિની રાજધાની અરૂણ ઉદધિથી કેટલી નીચી છે? જવાબ :–ચમરેન્દ્રની રાજધાની ત્રીજ અંતરામાં છે, તે અરૂણદધિ સમુદ્રથી ચાલીસ હજાર જેજન નીચે બતાવી છે. બાકીનાં નીચેનાં ૯ અંતરમાં અનુક્રમથી નાગકુમાર વગેરે ઈન્દ્રોની રાજધાનીએ છે. પ્રશ્ન૫૪૦-તેજસૂકામણ શરીરનું બંધન, સંઘાતન કઈરીતે સમજવું? જવાબ:–તેજસૂ શરીર એગ્ય પુદ્ગલેને ભેગા કરવામાં જે કર્મ પ્રકૃતિ હેતુ બને, તે તેજસૂ-સંઘાત અને પહેલાંનાં તેજસૂ પુદ્ગલેની સાથે નવીન તેજસૂ પુદ્ગલેને જેડવામાં હેતુભૂત કર્મ પ્રકૃતિને તેજસૂ-બંધન કહે છે. આ જ પ્રકારે કર્મણનાં પણ બંધનસંઘાતન સમજવા જોઈએ. પ્રશ્ન ૫૧ –તિર્યંચ પંચેન્દ્રિમાંથી સ્થળચર, બેચર, ઉરપરિસર્પ, અમુક નરકથી આગળ નથી જઈ શકતા, એનું શું કારણ છે? જવાબ :- સ્થળચર વગેરે તિર્યંચ અને સ્ત્રી, અમુક નરકથી આગળ નથી જઈ શકતા, તેનું કારણ તેમના સ્વભાવ છે. તે અવસ્થામાં રહેતા તેમાં વિશેષ બંધ કરવાના અધ્યવસાય જ ઉત્પન્ન નથી થઈ શકતા. પ્રશ્ન પ૪૨ –ભવનપતિ, વ્યંતર અને પહેલી નરકમાં જીવનાં ત્રણ ભેદ લીધા છે, આખું શું કારણ છે? જે અસંસીની અપેક્ષાથી કહીએ, તે દેવ અને નારક-ભવ પામીને પણ તે અસંજ્ઞા મનાયા? જ્યારે કે તે જ વખતે સંજ્ઞીથી આવીને સાથે જ ઉત્પન્ન થવા વાળાને તે ઉત્પત્તિના સમયે અને અપર્યાપ્ત અવસ્થામાં પણ સંજ્ઞી માનેલા છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy