SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૩ બધી હાય છે, એમને અનેક વસ્તુઓ સહેલાઈથી છૂટી જાય છે, જેમકે-શેરડી, દાડમ, સફરજન, પાકાં ચીભડા, તરબૂચ, કારેલાં, લીલીદ્રાક્ષ વગેરે. એટલે ત્યાગ કરવો વધુ સારો છે. અમ્બડ સંન્યાસીનાં શિષ્યા કાચું પાણી પીતા હતા, પરંતુ આજ્ઞા વિના ન પીવાની પ્રતિજ્ઞા હતી. તે પ્રતિજ્ઞા પણ લાભનું કારણ બની ગઈ, તા લીલાતરીને ત્યાગ કરવાવાળા તા બધી જ લીલી વસ્તુઓના ત્યાગ કરે છે. જો આવા ત્યાગ કરવાવાળા શાક સુકવવાના આરંભ છોડી દીયે તો બહુ જ ઉત્તમ છે. પરંતુ સુકવવાનો અને સુકવીને ખાવાના માહ ન છૂટે તે પણ ત્યાગમાં દોષ નથી લાગતા, આરંભના દોષ લાગે છે અને આરબના હજી એણે ત્યાગ કર્યાં નથી. જે રીતે તપસ્યા કરવાવાળી સ્ત્રી, ભાઇઓ તપસ્યા કરતાં કરતાં પણ રસોઈ બનાવીને બીજાઓને જમાડે છે, તો તેમને આરભનુ પાપ લાગે છે, પરંતુ તપસ્યાના ભંગ નથી થતા. એ જ રીતે સુકાં શાકના વિષયમાં સમજવુ જોઇએ. પ્રશ્ન ૯ :—કેવળી ભગવાન જેટલા ભાવા જ્ઞાનથી જાણે છે–જુએ છે તે બધા ભાવા વાણી વડે શુ તેઓ કહી શકે છે ? જવાબ : —કેવળીભગવાન બધી વસ્તુઓને સંપૂર્ણ પણે જાણે છે, પરંતુ બધી વસ્તુઓના ભાવાને વાણીથી કહી શકતા નથી. કેમકે પદાર્થ અને તેના ભાવા અનંત છે. તેમાંથી કેટલાક તો કહેવા માટે યોગ્ય પણ નથી. આયુષ્ય મર્યાદિત અને આછું છે. સમજવા છતાં પણ બીજા સમજવાવાળાએમાં સમજવાની એટલી શક્તિ નથી હેાતી, આવાં કારણેાને લઇને તેઓ બધા પદાર્થાના ભાવાને કહી શકતા નથી. પ્રશ્ન ૧૦—શું યુદ્ધ કરવામાં પણ ધમ છે ? જવાબ ઃ—યુદ્ધનાં કારણા અને પરિણામેાની ભિન્નતાથી પાપમાં તફાવત જરૂર રહે છે, પર’તુ યુદ્ધમાં પાપ જ હાય છે, ધર્મ નહિ. પ્રભુએ હિંસા, જાડ વગેરે ૧૮ ને ‘પાપ’ અને તેની નિવૃત્તિને ‘ધર્મ' કહેલ છે. કોણિક રાળના પક્ષમાં ઈન્દ્ર આવશે, કરોડોને નાશ થશે. હું અચૂક ખાણાવાળી હોવા છતાં વિહલકુમારની રક્ષા નહિ કરી શકુ, વગેરે વાતોની જાણ જે ચેટક મહારાજને પહેલેથી જ હાત, તા તે આવુ કોઈ દિવસ ન કરત. એમણે રાજનીતિને ખાતર યુદ્ધ કર્યું. રાજનીતિ કરતાં ધર્માંનીતિનો દરજજો વિલક્ષણ અને ખૂબ જ ઊંચા છે, ધમનીતિની દૃષ્ટિથી તા તેએ યુદ્ધને કમજોર જ માનતા હતા, આથી શરણમાં નહિ રાખવાથી યુદ્ધથી પણ વધારે પાપ થાય—એ વાત પણ નથી. યુદ્ધ અને રક્ષાઆ અન્ને જુદી વસ્તુ યુદ્ધના ભાવાનુ ફળ અશુભ છે અને રક્ષાના રસ ધરાવે છે, તેઓએ આ બન્ને વસ્તુઓને Jain Education International છે. આ બન્નેનાં ફળ પણ જુદાં જુદાં છે. ભાવાનુ ફળ શુભ છે. જેએ પ્રભુની વાણીમાં સરખી માનવી ન જોઇએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy