SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન પહેલું યથાપ્રવૃત્તિ કરણ ભવ્ય અને અભવ્ય, બન્ને પ્રકારના જીને થાય છે. બાકીનાં બે કરણે માત્ર ભવ્ય જીવને જ થાય છે. પ્રશ્ન ૨૧–પ્રશંસાપાત્ર ૬૩ પુરુષનું આયુષ્ય નિરુપકમી હોય છે, તે શ્રી કૃષ્ણ વાસુદેવને અંત જરદકુમારના બાણુનાં ઉપક્રમે કેમ છે ? જવાબ:-૬૩ પ્રશંસાપાત્ર પુરુષોનાં આયુષ્ય તે નિરુપકમી જ હોય છે. નિશ્ચય દૃષ્ટિએ તેમના આયુષ્યને કોઈ પ્રકારને ઉપક્રમ નથી લાગત, વ્યવહારિક રીતે જ જરદ કુમારને ઉપકમ (નિમિત્ત) જોવામાં આવે છે. જે તેમનું બાણ ન વાગ્યું હતું તે પણ તેઓ તે સમયે જ આયુષ્ય પૂર્ણ કરી ગયા હોત. ચરમ-શરીરી જેનું આયુષ્ય પણ નિરુપકમ હોય છે, પરંતુ કેઈ કેઈને દટ (બહારનું) ઉપકમ લાગી જાય છે, જેમ કે શ્રી ગજસુકુમારજીને અગ્નિને અને સ્કન્જકજીને ચામડી ઉતારવાને આ રીતે અનેક ચરમ-શરીરીઓને ઉપકમ લાગેલ છે. આ બધા બહારના ઉપક્રમ છે. ચિક્કસ દષ્ટિથી તેઓનાં આયુષ્ય તે જ વખતે પૂરાં થવાનાં હતાં. નિમિત્ત લાગવાથી તેઓનું આયુષ્ય ઘણું નહીં, તેથી જ તેઓ નિરુપકર્મી (જેનું આયુષ્ય ન તૂટે તેવા) કહેવાય છે. પ્રશ્ન ૨૨ –શ્રી સ્કન્ધકજીનાં પ૦૦ શિષ્યને ઘાણીમાં પીલવામાં આવ્યા અને તેઓ મોક્ષ પધાર્યા. તેઓની કેવળજ્ઞાનની મહાનતાથી દે આવ્યા હશે, તે આ અનર્થ દેવતાઓએ કેમ થવા દીધે? કે કેમ નહિ? જવાબ –ાવિતવ્યતાવશ દેવોને ઉપયોગ નહિ થ હોય અને તેઓ નહિ આવ્યા હોય. (થવા કાળ) બધા કેવલી ભગવાનના કેવલ મહેસૂવ કરવા દેવે આવે જ તે નિયમ નથી. પ્રશ્ન ૨૩ રાવણને જીવ આવનારી વીસીમાં દસમા તીર્થંકર થશે અને સીતાજીનો જીવ ગણધર થશે. કહેવાય છે કે રાવણને જીવ ત્રીજી નરકમાંથી સાત સાગરનું વધારેમાં વધારે આયુષ્ય ભોગવીને, ત્યાંથી આવ્યા પછી તીર્થકર થશે અને સીતાજીને જીવ બારમા દેવલોકમાં ૨૧ કે ૨૨ સાગરોપમની સ્થિતિમાં છે, તે આ સંજોગ કેવી રીતે થઈ શકે? જવાબ:–રાવણ ત્રીજમાં નહિ પરંતુ એથી નરકમાં ગયે છે. ચોથી નક્કમાંથી નીકળવાવાળે જીવ, પછીના મનુષ્ય ભાવમાં તીર્થકર નથી થઈ શકતા. રાવણના જીવે હજુ સુધી તીર્થકર ગેત્રને બંધ કરેલ નથી. તે રાવણનાં ભવની પછી બારમા ભવમાં તીર્થકર નામકર્મ ઉપાર્જન કરશે અને ચૌદમા ભવમાં તીર્થકર થશે, તે પણ આ ભરતક્ષેત્રમાં નહિ, બીજે સ્થળે. સીતાજીને જીવ બારમા દેવકથી ૨૨ સાગરની રિથતિ જોગવીને આ ભરતક્ષેત્રમાં “સર્વ રત્નમયી” નામે ચકવર્તી થશે. રાવણ અને લમણના જીવ તે સમયે છ દેવલેથી નીકળીને, તે બન્ને ય તે અઠવને પુત્ર થશે. તે ચક્રવતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy