SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ] સમર્થ –સમાધાન પ્રશ્ન ૫૪૬ :—નિગોદનાં જીવ તે બહુ જ સૂક્ષ્મ હોય છે, પછી તેને સમુઘાત કેવી રીતે થતી હશે? જવાબ :——નિગેાદના જીવામાં ત્રણ સમુદ્ધાત થાય છે. ૧ વેદનીય કર્માંના પ્રમળ ઉદ્દયથી વેદના સમુદ્ધાત, ૨ કષાયની પ્રમળતામાં કષાય સમુદઘાત અને ૩ મરણકાળમાં મરણાંતિક સમુદ્ઘઘાત થાય છે, મૃત્યુના પ્રસ ંગે જે મરણાંતિક સમુદ્ધાત થાય છે, તે પહેાળાઈ અને મોટાઈમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતમા ભાગ પ્રમાણુ જ હાય છે, પરંતુ લખાઈમાં જધન્ય અંગુલના અસંખ્યાતમા અને ઉત્કૃષ્ટ એક લેાકાંતથી ખીજા લેાકાંત સુધી અસંખ્યાત ચેાજન પ્રમાણુ હાય છે. કોઇ નિગેાદનાં એક શરીરનાં બધા જીવ, જુદી સમુાત કરીને એકી સાથે જ ઉત્પન્ન થઈ જાય છે અને કાઈ કોઈ જીવ જીદ્દી સમુદ્ધાત કરીને જુદા જુદા સ્થાનેા પર પણ ઉત્પન્ન થાય છે. વેદના, કષાય અને મૃત્યુ તે બધા સંસારી જીવાને હોય છે, ભલે નાના હોય કે મોટા, વેદનામાં પ્રમલતા થયા પર સમુદ્દાત બની જાય છે. પ્રશ્ન ૫૪૭ :—અનુત્તર વિમાનના દેવેની કાયા તે બહુ જ શાંત હોય છે, પછી તેમને કષાય સમુદ્દાત કેવી રીતે થતી હશે ? જવાબ:—શાંત હાવા છતાં પણ મદરૂપમાં કષાય સમુદ્દાત થવાની સંભાવના છે. ભગવતી શ. ૨૪ માં લબ્ધિની અપેક્ષા તેમનામાં ૫ સમુદઘાત છે. તેમાંથી તેજસ અને વૈય સમુધાતની તેમને માટે મનાઈ છે, આટલા માટે તેમનામાં બાકીની ત્રણ સમુદૃઘાત હાવાના સંભવ છે. પ્રશ્ન ૫૪૮ ;—પહેલી નરકમાં કાંડ છે, તે બાકીનીમાં કેમ નથી ? જયામ :—રત્ન, પક, વગેરેનાં જુદાપણાને કારણે પ્રથમ નરકના કાંડ બન્યાં છે, આકીના નરકમાં આ જાતનું જુદાપણું નહિ હોય. પ્રશ્ન ૫૪૯ :~ આઉજીકરણ * કેને કહે છે? જવાબ :—કેવળી સમુદઘાતની પહેલાં કરાતા મન, વચન અને કાયાનાં શુભ વ્યાપારને આવ કરણ કહે છે. અને ‘આયોજિકા કરણ ’ પણ કહે છે. આત્માને મેાક્ષની સન્મુખ કરવાવાળા કરણને આયેાજિકા કરણ કહે છે. પ્રશ્ન ૫૫૦ઃ—અંગસૂત્રોમાં ઉપાંગસૂત્રેાની ભલામણ શા માટે દેવાઈ છે ? જવાબ ઃ—કોઈ વિષયને એક જગ્યાએ વિસ્તારથી લખીને, ખીજી જગ્યાએ તેની ભલામણ દેવાથી ગ્રંથના વિસ્તાર નથી થતા. કોઈ વિષયની ભલામણ જ્યાં યોગ્ય હાય ત્યાં દેવાય છે, પછી ભલેને તે અંગ સૂત્ર હોય કે ઉપાંગ. જો પલ્લવણા સૂત્રની ભગવતી સૂત્રમાં ભલાણ ન અપાત, તો આખું પન્નવણી સૂત્ર જ લગભગ ભગવતી સૂત્રમાં સમાઈ જાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy