SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા ( ૩૭ તથા સ ંજોગ ન મળવા પર પણ, ભાવનાથી મૃગ તથા જીરણ શેઠની જેમ વ્રતનુ ફળ મેળવી શકાય છે, તેા પૂર્વોક્ત હાથફરસવાથી વ્રત નિપજવામાં તેા સંદેહુ જ શા છે? પ્રશ્ન ૧૪૬ ઃ—લાચ કરવાનુ` કર્યાં સૂત્રમાં છે ? જવાબઃ—સૂયગડાંગ થ્રુ. ૨ અ. ૨ માં મુનિને લેચ કરવાનુ લખ્યુ છે અને તે પાઠની ભલામણ અંતગડ વગેરે સૂત્રામાં અનેક જગ્યાએ દીધી છે. ઉત્તરાધ્યયન ૧૯ મા, મૃગાપુત્રજીને માતાએ કહ્યું; “ કેસલેએ ય દારૂણા ”–કેશલેાચ મુશ્કેલ છે, જે મુનિઓને કરવા પડે છે. દશા શ્રુત સ્કન્ધ અ. ૬ માં અગ્યારમી પ્રતિમાને ધારણ કરવાવાળા શ્રાવકને માટે પણ શ્રુર અથવા લેાચ કરવાનું વિધાન છે. જ્યારે પ્રતિમાધારી શ્રાવક પણ લેચ કરાવે તે મુનિને માટે તેા જરૂરનુ છે જ. પ્રશ્ન ૧૪૭ઃ—આનંદ શ્રાવકે બાર વ્રત ધારણ કર્યાં જેમાં છ ુ દિશાપરિમાણ વ્રત કર્યું કે નહિ ? જવાબ ઃ—આનંદ શ્રાવકે પાંચસોહલવાડુ જમીન રાખી-આવું સૂત્રમાં લખ્યુ છે, એક હલવાહ અહી કોસના હાય છે, આ હિસાબથી પાંચસા હલવાહના ૧૨૫૦ કાસ થાય છે. આ છઠ્ઠા વ્રતનુ પ્રમાણ ( સાબિત ) હોય એવા સંભવ છે. આના સિવાય તેમણે જુદા રૂપમાં છઠ્ઠું વ્રત ધારણ કર્યુ. હેાય, એવું કોઈ વર્ણન નથી. તત્ત્વ કેવળીગમ્ય ! પ્રશ્ન ૧૪૮ :—ધરણેન્દ્રની ૬ અગ્રમહિષિઓનુ` ( પટરાણીઓનુ` ) વર્ણીન જ્ઞાતાત્રમાં છે. તેએ પૂર્વભવમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં જ દીક્ષિત થઈ હતી, અને પછી મનુષ્ય જન્મ પૂરા કરીને દેવીઓ-ધરણેન્દ્રની અગ્રમહિષીએ ( પટરાણી ) થઈ. એટલે આ છમાંથી તે કોઈ પણ અગ્રસહિષી (પટરાણી ) ધરણેન્દ્રની સાથે ‘પદ્માવતી’ રૂપમાં ઉત્પન્ન થઈ ન હતી, અને ધરણેન્દ્રની કુલ અગ્રમહિષીએ (પટરાણીએ ) છજ હતી, એવુ સ્થાનાંગ ૬ શ્રી સિદ્ધ છે અને આ છ માં પદ્માવતી નામની કાઈ અગ્રમહિષી ( પટરાણી ) ન હતી, આવી સ્થિતિમાં ઉપસનાં વખતે કોઈ પદ્માવતી દેવીની હાજરી હોવાનુ` ન માનવુ' જોઈ એ કે પૂર્વ ઉત્પન્ન તથા આ છની પહેલાં જ ચવી જવાવાળી ( મૃત્યુ પામી જવા વાળી) હાવી જોઈ એ, સાચું શું છે ? શું ધરણેન્દ્રને છ થી વધુ અગ્રમહિષીએ (પટરાણીએ ) છે ? જવાબ :—ધરણેન્દ્રને કુલ ૬ અગમહિષીએ જ ( પટરાણીઓ જ ) હોય છે, જે ભગવતી ૧૦-૫ તથા સ્થાનાંગ ૬ થી પ્રસિદ્ધ છે. ઇન્દ્રોનાં નામ અનુસાર અગ્રમહિષીએનાં (પટરાણીઓનાં ) નામ પણ શાશ્વત છે. આ કારણથી પહેલાં પણ આ જ નામની અગ્રમહિષીએ (પટરાણી) હતી. પરંતુ રણેન્દ્રને પદ્માવતી નામની અગ્રમહિષી ( પટરાણી હતી નહિ. ભગવાન પાર્શ્વનાથના શાસનમાં દીક્ષિત થઈને જે ધરણેન્દ્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy