SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૧૪૦ –જીવ, ભાષા બોલે છે, તે સંપૂર્ણ જીવ-પ્રદેશથી બોલે છે કે થોડા ઝાઝા પ્રદેશથી ભાષા બોલે છે? જવાબ:–સંપૂર્ણ જીવ–પ્રદેશથી ભાષા બેલે”—આ વાત જાણવામાં નથી આવી, પરંતુ ભાષામાં અસંખ્ય પ્રદેશોની મદદ જરૂર રહે છે, જેમકે સમુદ્દઘાત વગેરે ગત કેઈ કઈ જીવને થાય છે.. પ્રશ્ન ૧૪૧–પૃથ્વીનિક વૃક્ષોમાં મૂળ વગેરે ૧૦ બોલ છે, તેમાં ત્રસકાય ઉત્પન્ન નથી થતા, એવું સૂયગડાંગ શ્ર. ૨ અ. ૩ માં લખ્યું છે, આનું શું કારણ? જવાબ:-સૂયગડાંગના “આહાર પરિજ્ઞા અધ્યયનમાં વનસ્પતિના કેઈ આલપકેમાં ત્રસ જીવ સ્વભાવથી જ ઉત્પન્ન નથી થતા, એટલા માટે ન બતાવ્યું. પ્રશ્ન ૧૪૨ –પ્રાયશ્ચિતના ૫૦ ભેદ છે, તેમાં બતાવ્યું કે દસ ગુણવાળાની પાસે આલોચના કરવી, તે પણ પ્રાયશ્ચિતને ભેદ છે, આનું શું કારણ? જવાબ:–ષ લાગવાનાં કારણ, આલોચનાનાં દોષ, આલેચના કરવાવાળાના ગુણ અને આલોચના દેવાવાળાના ગુણોનો સંબંધ પ્રાયશ્ચિતની સાથે મળતો હોવાને કારણે, પ્રાયશ્ચિતની સાથે આ બધા બોલેને કહેલ છે, પરંતુ પ્રાયશ્ચિતના ખાસ ભેદ તે દસ જ છે. પ્રશ્ન ૧૪૩ –ઈન્દ્રિય-પ્રતિસંલીનતા અને ઈન્દ્રિય-સંવરમાં શું અંતર છે? જવાબ–શબ્દ વગેરે વિષમાં પ્રવૃત્ત (તત્પર) થતી ઈન્દ્રિયને રેકવી, ઇંદ્રિયસંવર છે અને શબ્દ વગેરે વિષયે તરફ જતી ઇન્દ્રિયને રેકવી અને અનિચ્છાપૂર્વક પણ શબ્દ વગેરે પ્રાપ્ત થઈ જવા પર પણ ઈષ્ટ વિષયેમાં રાગ અને અનિટમાં દ્વેષને નિષેધ કરે, પ્રતિસંલીનતા છે. પ્રશ્ન ૧૪૪ –શ્રાવકે વ્યાજ લેવું, આવું ઉપાસકદશામાં કઈ જગ્યાએ લખ્યું છે? જવાબ:–ઉપાસક દશાના પ્રથમ અધ્યયનમાં “અઢે જાવ અપરિભૂએ” પાઠ છે. આ બજાવ’ શબ્દથી અનેક શબ્દ સંકુચિત કરાયેલ છે. તેમાં “આ ગપગ સંપત્તિ શબ્દ પણ છે, આ શબ્દથી વ્યાજનો અર્થ નીકળે છે, તથા ભગવતી શ. ૨ ઉ. પ માં તંગિયાનગરીના શ્રાવકેના અધિકારમાં પણ આને ખુલાસો છે. ઉપરોકત ઉલ્લેખ તે શ્રાવકેના ચારિત્ર સંબંધી છે, વિધાન નથી. વિધાન તે ત્યાગનું જ હોય છે. પ્રશ્ન ૧૪૫ –બીજાઓને ત્યાં જઈને હાથ-ફરસવા (સાધુ-સાધ્વીને આહાર વગેરે દાન દેવા)થી, બારમા વ્રતનું પાલન કેવી રીતે થાય છે? જવાબ –ગૃહને માલીક વહેરાવવાની આજ્ઞા આપે, તે બીજાને ત્યાં પણ વહેરાવવાથી દાનની ભાવનાને કારણે બારમું વ્રત સચવાઈ શકે છે. ભિક્ષાની દલાલીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy