SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સમથ સમાધાન પ્રશ્ન ૪૪૫:-અતિક્રમ, વ્યતિક્રમ રૂપ દોષ કરવાવાળાઓને શું પ્રાયશ્ચિત આવે છે.? જવાબ :—અતિક્રમ વગેરે પણ અનેક પ્રકારથી થાય છે, તેનાં માટે પ્રાયશ્ચિત પણ જુદાજુદા પ્રકારનાં હોય છે. કોઈ વખતે અમુક પ્રકારનાં અતિક્રમ વ્યતિક્રમના પ્રાયશ્ચિતની ઉપેક્ષા (અવગણના) પણ કરી શકાય છે. પ્રશ્ન ૪૪૬ ઃ—સાધુ, શ્રાવકની મારફત બીજા સાધુને પેાસ્ટથી પુસ્તક બીજા' ગામે મેકલી શકે છે? જવાબ ઃ—નહિ. પ્રશ્ન ૪૪૭ઃ—શુ સાધુ એવુ કહી શકે છે કે અમારે તમારૂ કાળા થાવાથી સ્વાગત કરવુ પડશે ? * જવાબ :—આવું બેલવુ એ સાધુતાની સર્વરીતે વિરૂદ્ધ છે. પ્રશ્ન ૪૪૮ :—શું સાધુ, પેાતાનાં સંસારી જીવનનાં દીકરા, પોત્રાને લાડ-પ્યાર કરી શકે છે? જવાબ :—નહિ. પ્રશ્ન ૪૪૯ :—શુ' સાધુ પેાતાને ફોટો પડાવી શકે છે ? જવાબ ઃ—નહિ. પ્રશ્ન ૪૫૦ઃ—સમ્યગ્દૃષ્ટિ જીવનાં કર્માની સકામ નિરાની પછી, જે પુદ્દગલ ક વણાથી નિર કરીને જુદા થઈ ગયા, તે જ પુદ્ગલ તે જીવની કોઈપણ વણાના રુપમાં મધ કે ઉદયમાં આવી શકે છે કે નહિ ? જવાબ ઃ—અમારી ધારણા તા એ છે કે સકામ-નિશ વડે નિરિત પુદ્ગલેાનુ ફરી મધન, તે જીવની સાથે નથી થતું. પ્રશ્ન ૪૫૧ :—તી કર ભગવંતામાં અનત મળ માન્યુ છે, તે તે અનંત બળ જન્મથી જ હોય છે કે અંતરાય કનાં ક્ષય થયા પછી ? અને ભગવાન મહાવીરે જન્મતાં જ મેરુ પર્વતને કપાવી દીધા, એવું કહેવાય છે, તો આ વાત વાસ્તવિક છે, કે અલ'કારિક ? કેમકે મેરુ પર્યંત તેા શાશ્વત છે? જવાબ ઃ—જે પ્રકારે સાધારણ મનુષ્યની તુલનામાં ખળદેવામાં અને ખળદેવાની તુલનામાં વાસુદેવે માં, વાસુદેવા કરતાં ચક્રવતીમાં, ચક્રવર્તી કરતાં દેવામાં અને દેવાની તુલનામાં ઈન્દ્રમાં શારીરિક બળ વધારે હાય છે, તે જ રીતે તીથ કરામાં સ્વભાવથી જ શારીરિક ખળ વધારે હાય છે. અનંત મળનું પ્રગટીકરણ તા અંતરાય કમ ક્ષય થવાથી થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy