SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] સમર્થ સમાધાન પ્રશ્ન ૪૭૯ –શ્રી ગૌતમસ્વામીજીની સાથે ચર્ચા કરવાવાળા અને પ્રદેશી રાજાને સારા માર્ગે લગાડવાવાળા શ્રી કેશકુમાર શ્રમણ એક જ છે કે જુદી વ્યક્તિ છે? જવાબ –આ બંને ભગવાન પાર્શ્વનાથ સ્વામીને સંત હતા અને જુદા જુદા હતા. પ્રદેશ રાજાને ઉપદેશ દેવાવાળા શ્રી કેશીકુમાર શ્રમણ ચાર જ્ઞાનવાળા હતા. ત્યારે ગૌતમ સ્વામીજી મહારાજની સાથે ધર્મની ચર્ચા કરવાવાળા કેશીકુમાર શ્રમણ ત્રણ જ્ઞાનવાળા હતા. આ રીતે તે બંને જુદા જુદા હતા. પ્રશ્ન ૪૮૦ –જેન-ધર્મનાં કેટલા ભેદ છે? જવાબ:—બે ૧ મૃતધર્મ (સમ્યજ્ઞાન અને સમ્યગદર્શન રૂ૫) અને ૨ ચારિત્ર ધર્મ (સમ્યમ્ સંયમ અને સમ્યગ્રતા). પ્રશ્ન ૪૮૧ – જૈન-ધર્મની પરિભાષા શું છે? જવાબ –જિન વીતરાગ સર્વજ્ઞને જે ધર્મ છે તે જૈન ધર્મ છે. અથવા જિન ઉપદેશિત ધર્મ. પ્રશ્ન ૪૮૨–શું જૈન-ધર્મ ત્રણે લોકમાં વિદ્યમાન છે ? જવાબ:–હા, જૈનધર્મ મૃતધર્મ (સમ્યગદષ્ટિ)ની અપેક્ષા સ્વર્ગ, નરક અને તિર્યકુકમાં પણ વિદ્યમાન છે, કેમકે અનંતાનુબંધી રાગદ્વેષ દૂર થવાથી જ સમ્યગદષ્ટિ આવે છે. અને સમ્યગૃષ્ટિનાં સદ્ભાવથી જૈનધર્મી મનાય છે. પ્રશ્ન ૪૮૩ –શું જૈન ધર્મ સર્વવ્યાપી છે? (બધી જગ્યાએ ફેલાયેલ) જવાબ : હા, જ્ઞાન દર્શન વગેરેની અપેક્ષા સર્વ વ્યાપી છે. પ્રશ્ન ૪૮૪– જૈન-ધર્મની આરાધનાથી આ લોકમાં સુખ મળે છે કે પરલોકમાં જવાબ –આ લેકમાં પણ અને પરલેકમાં પણ. પ્રશ્ન ૪૮૫ –ભગવાન ઋષભદેવજીને કેવળજ્ઞાન થવાની પહેલાં, પહેલા, બીજા અથવા છઠા આરામાં, ભરતક્ષેત્રમાં જૈનધર્મ હતો કે નહિ ? જવાબ :ગલિકેના સમયે સમ્યગૃષ્ટિની અપેક્ષા અને ક્યારેક મહાવિદેહ ક્ષેત્રમાંથી સહન કરાયેલા સાધુ શ્રાવકની અપેક્ષા ભરતક્ષેત્રમાં જૈન ધર્મ હતે. પ ૪૯-મિથ્યાવી જિન આજ્ઞા પ્રમાણે કાર્ય કરે છે તે તેને ધર્મ થાય છે, કે પુણ્ય અથવા પાપ? જવાબ –મિથ્યાત્વીઓને જિન આજ્ઞા પ્રમાણે શુભ ભાવથી કરેલા આચરણથી પુણ્ય અને ઉદાયી રાજાના ઘાતકની જેમ અશુભભાવથી કરેલા આચરણથી પાપ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy