SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૧૫૭ પ્રશ્ન પ૬૧ –નમિ વિનમિ રાજાને એટલું જ્ઞાન હતું કે જેથી તેઓ ભરતનાં મનની વાત જાણી લે? જવાબઃ—તેમણે દિવ્ય અનુભવ ઉત્પન્ન મતિજ્ઞાનથી ભરતનાં મને ગત ભાવને જાણ્યા–એવું જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિના મૂળ અને ટીકાથી સ્પષ્ટ છે. તેમની પાસે જાણવાનાં બીજાં સાધન હતાં, તે પણ ભરત નરેશનાં મનના ભાવ તેમણે પિતાની દિવ્ય-મતિથી જાણ્યાં. સીધમ અને ઈશાન દેવલોકની દેવીઓ પણ મન પરિચરણવાળા દેનાં ભાવ, પિતાની દિવ્ય-મતિથી જાણે છે, તે જ પ્રકારે તેમણે પણ જાણ્યાં. પ્રશ્ન પદ૨ –ચર્મરત્નનાં પુદગલ સચિત્ત છે કે અચિત્ત છે? જવાબ–પ્રજ્ઞાપનાના ૨૦ મા પદમાં ઉલ્લેખ છે કે અસુરકુમારથી માંડીને ઈશાન દેવલેક સુધીના માંથી મરીને કેઈ જવ, ચક વગેરે સાત રન્નેમાંથી કેઈપણ રનના રૂપમાં ઉત્પન્ન થાય છે. શ્રી સ્થાનાંગ સૂત્રના સાતમા સ્થાનમાં સાત “એકેન્દ્રિય” રત્ન કા છે. ટીકામાં લખ્યું છે કે-“પૃથ્વીરુપે રત્ન” આના સિવાય સમવાયાંગ, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ અને પ્રવચન સાઢાર વગેરે જોતાં દેવનાં વસ્ત્ર, પુસ્તક, પાન, વિમાન વગેરે સંકેચ વિસ્તાર સ્વભાવવાળા હેવા છતાં પણ સજીવ હેવાને જ સંભવ છે. પ્રશ્ન પ૬૩ –તિષિના ચિન્હમાં ગ્રહ, નક્ષત્ર, તારાના ચિન્હની કઈ આકૃતિ છે? જવાબ–પયંણામંક પાગડિય ચિંધ મઉડા” આ સ્થાનપદનાં પાડ તથા અર્થથી ચંદ્ર વગેરે પાંચે તિષિના મુગટમાં પિતપોતાના વિમાન (મંડળ)નું ચિન્હ પ્રમાણિત છે. પ્રશ્ન પ૬૪ –અનુત્તર વિમાન અને ગ્રેવેયકમાં વેદક સમ્યક્ત્વ કેમ નથી મળતું ? જવાબ :–ક્ષાયિક વેદક તે માત્ર મનુષ્યમાં ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયાં પહેલાં મળે છે. મનુષ્યનાં સિવાય બીજાઓમાં નહિ, અને ક્ષયે પશમ વેદક સમ્યકત્વ, ક્ષાપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં સમયે થાય છે. રૈવેયક વિમાનમાં સમ્યગ્દષ્ટિની મિથ્યાદ્રષ્ટિ અને મિથ્યાષ્ટિની સમ્યગદષ્ટિ હેવાની સંભાવના નથી, એટલા માટે ત્યાં આની પણ સંભાવના નથી રહેતી. પ્રશ્ન પદપ ગ્રેવેયકમાં બીજા ગુણસ્થાન હોય છે, તે સાસ્વાદન સમકિત કેમ નથી હતું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy