SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ [ સમર્થ–સમાધાન પ્રશ્ન ૩૭૨ –છેદેપસ્થાપનીય ચારિત્રનાં બે ભેદ શાસ્ત્રમાં બતાવેલા છે, સાતિચાર અને નિરતિચાર. નિરતિચાર ચારિત્રનો ઉલ્લેખ કરતાં કહેવાયું કે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં શાસનવતી સાધુ જ્યારે મહાવીર સ્વામીનાં શાસનમાં આવે છે, ત્યારે તેમનામાં નિરતિચાર છેદેપસ્થાપનીય ચારિત્ર સ્થાપિત થાય છે. અહીં પૂછવાનું છે કે શ્રી પાર્શ્વનાથ સ્વામીનાં શાસનવતી સાધુ, પહેલાં દીક્ષિત છે અને મહાવીર સ્વામીનાં શાસનવતી સાધુ પાછળથી દીક્ષિત છે. આ બંનેનાં નાના મોટાને કમ અને વંદનનો વ્યવહાર કઈ રીતે થતું હશે? જવાબ–પૂર્વ પર્યાય છેદ કરીને પાંચ મહાવ્રત રુપી પર્યાયમાં સ્થાપિત કરવાને છેદો પસ્થાપનીય ચારિત્ર કહે છે. જેમકે-છેતૃણું ઉ પરિયાગ પિરાણે જે કંઈ અપાયું ધમૅમિ પંચજામે છેદેવ સ ખલુ” ભગવતી શ. ૨૫ ઉ. ૭ માં તથા પરિયાયસરદેઓ જ વાવણું વડ્ડાએલું ચછેદો છેદે વાવણ મિહ, તમણ ઈયારે તરં દુવિહં ૧ સેહસ નિરઈયારે તિર્યંતર સંકમેવ તે હજજા ! મૂલગુણ ધાઈણે સાઈચાર મુભયં ચ ડિથ કપે” Rારા સાતિચારમૂલ પ્રાયશ્ચિત પ્રાપ્તતિ પ્રથમ પશ્ચિમ તીર્થ રિત્યર્થ , સ્થા. ૫. ઉ. ૨ માં આ પ્રકારે કહ્યું છે. ઉપરનાં અર્થના હિસાબથી તે જે છેદો પસ્થાનિય ચારિત્રમાં મોટા, તેઓ જ મોટા અને તેમને વંદના વ્યવહાર પણ કરાય છે, એ સંભવ છે. પ્રશ્ન ૩૭૩ –અનાકાર ઉપગમાં ૧૦ માં ગુણસ્થાનને છોડીને બાકીનાં ૧૩ ગુણસ્થાન બતાવ્યાં છે, આખું શું કારણ છે? સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનમાં સાત ઉપગ પણ બતાવ્યા છે. તે આ બંનેમાં પરસ્પર સંગતિ (મેળ) કેવી રીતે થશે? જવાબ:–સાકાર ઉપગમાં જ જીવને ૧૦ મા ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે અને તે સાકાર ઉપગની સમાપ્તિની પહેલાં જ તે જીવની દસમા ગુણસ્થાનની સ્થિતિ સમાપ્ત થઈ જાય છે, એટલા માટે દસમા ગુણસ્થાનમાં રહેતાં સુધી કઈ પણ જીવ અનાકાર ઉપગમાં પ્રવૃત નથી થઈ શકતે. એટલા માટે અનાકાર ઉપગમાં દસમાને છેડીને બાકીનાં તેર ગુણસ્થાન બતાવેલા છે. એમ તે અનાકાર ઉપયોગ વિના કેઈ જીવ નથી હોતે. મોક્ષ જતી વખતે જીવમાં સાકાર અને અનાકાર ઉપયોગ થાય છે, પરંતુ પ્રવૃત્તિ તે સમયે બધાનાં જ્ઞાનોપયોગ (સાકાર ઉપયોગ)ની થાય જ છે, દર્શન ઉપયોગ (અનાકાર ઉપયોગ) માં નથી થાતી. “સાગાવ ઉત્ત સિઝઈ” આ ઉલ્લેખ છે. આજ રીતે દસમા ગુણસ્થાનના વિષયમાં પણ સમજી લેવું જોઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy