SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ પપ (૧૧) અનાથ, અપંગ અને બેસહાયને ઠંડીમાં ઠવાતા જોઈને, કોઈને દયા આવી જાય અને તે તેને વચ્ચેનું દાન કરી દે. (૧૨) ભોજન કરતી હોય તેવી વ્યક્તિની સામે કઈ ભૂખ્યો કૂતરે કે મનુષ્ય આવી જાય અને તે તેને પોતાના ખાણામાંથી કંઈક દઈ દિયે, તે આ બધામાં પુણ્ય થાય છે કે પાપ? જવાબ :–દયા અને દાન વિષેના ઉપરના પ્રશ્નોને જવાબ આ જ છે કે તેમાં પુણ્ય સામેલ છે જ, એટલા માટે પુણ્ય માનીએ છીએ, કેમકે અનુકંપા કે દયાના ભાવ પુણ્ય બંધને હેતુ છે, અનુકંપા દાનની શાસ્ત્રકાર મન નથી કરતા અને અધર્મદાનથી તેને જુદું બતાવે છે. જુદા જુદા દાનાં નામ ગુણ પ્રમાણે દીધાં છે. પ્રશ્ન ૧૮૭૪–પુત્ર પિતાનાં ઘરડાં મા-બાપની ન્યાય-નીતિ અનુસાર સેવા ભક્તિ કરે છે. આ કાર્યને આપ એગ્ય સમજે છે કે અમેગ્ય?. જવાબઃ—આ કાર્યને અગ્ય નથી સમજતા. કારણ કે માતા પિતાનાં અણુમાંથી મુક્ત થવાનું મુશ્કેલ છે. જેનું વર્ણન સ્વયં શાસ્ત્રકારોએ મોટી ખૂબીની સાથે કર્યું છે અને માતા પિતાનું બહુ ભારે મહું ત્રણ બતાવ્યું છે. જે મા-બાપની સેવા ગ્ય ન હોત તે તેના પુત્ર ઉપર ત્રણ ન મનાત, તેથી માતા પિતાની સેવા ગ્ય છે. પ્રશ્ન ૧૮૮–જીવ સંસાર-પરિત કરે છે, તે સમ્યગૃષ્ટિ અવસ્થામાં કે મિથ્યાદષ્ટિ અવસ્થામાં? જવાબ :-સમ્યગુઢષ્ટિ અવસ્થામાં જ સંસાર-પસ્તિ થાય છે, મિથ્યાત્વમાં નહિ. ભગવતી ૩-૧ માં ત્રીજા વર્ગને ઈન્દ્રના વિષયમાં, ગૌતમ મીજીને પ્રશ્ન કર્યો કે તે ભવ્ય છે કે અભવ્ય, સમ્યગદષ્ટિ કે મિથ્યાષ્ટિ, પરિત્ત-સંસારી કે અનંત સંસારી, સુલભધિ કે દુર્લભધિ, આરાધક કે વિરાધક તથા ચરિમ અથવા અચરિમ?” આ પ્રકારનાં ૧૨ બેલ પૂછડ્યા છે. તેમાં ભવ્યની પછી સમ્યગૃષ્ટિ અને મિથ્યાષ્ટિ તથા તેનાં પછી પરિત્ત-સંસારીને પ્રશ્ન આવ્યું છે. આ જ રીતે અન્ય દેવના વિષયમાં ભગવતી, રાયપણી વગેરે સૂત્રોમાં પ્રશ્ન છે. આથી ખબર પડે છે કે સમ્યગૃષ્ટિ અવસ્થામાં જ સંસાર પરિત્ત થાય છે. મિથ્યાત્વી અવસ્થા સંસાર વધારવાવાળી અને સમ્યક્ત્વ અવસ્થા સંસાર ઘટાડવાવાળી છે. ઉત્તરાધ્યયન ૩૬ માં કહ્યું છે કે “જિણવયણે અણુરત્તાતે હંતિ પરિત સંસારી.” આ પરિત્ત-સંસારીનું લક્ષણ છે. તેથી સમ્યગૃષ્ટિ અવસ્થામાં સંસારપરિત્ત કરવાનું સિદ્ધ છે. સુમુખ ગાથાપતિ સંસાર-પત્તિ કરતી વખતે સમ્યગદષ્ટિ જ હતા. મનુષ્ય આયુનાં બંધનાં સમયે તેમનામાં મિથ્યાત્વ આવી ગયું હતું. અનુગ દ્વાર સૂત્રનાં પ્રમાણે જીવના એક ભવમાં હજારો વખત સમ્યકત્વ આવે–જાય છે. આટલા માટે સંસાર પરિત્ત કરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy