SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૧૭૭ ન હતી, તેનું રક્ષણ માતા–પિતા જ કરી રહ્યા હતા, આવી અવસ્થામાં શાસ્ત્રકાર તેમને બહેન-ભાઈ જ માને છે. તે ખાળ અવસ્થામાં, તે યુગલમાંના ખાળક મરી ગયા અને ખાલિકા રહી ગઈ, તે ખાલિકાનું પાલણપાષણ માતા-પિતાએ કર્યું. પછી અવસ્થામાં આવ્યા પછી તે કુંવારી કન્યાની સાથે ભગવાન ઋષભદેવનાં લગ્ન થયાં, પરંતુ સ ંબંધ નહિ', સંધ કહેવાવાળા ભગવાન ઉપર જૂઠા કલંક લગાવે છે. પ્રશ્ન ૬૫૦ઃ—અગ્યાર ગણધરામાંથી કેટલા ગણધરાએ નાતા (સંબંધ) કર્યા? જવાબ ઃ—કોઈ પણ ગણુધરે નાતા (નાતરૂ) નથી કર્યાં. કેટલાય લોકો ‘ છઠ્ઠા સાતમા ગણધરની માતાએ નાતો કર્યાં ’–એવા આક્ષેપ કરે છે, પરંતુ આ વાતનું ખંડન પણ ૩૦ -૮૩, ૬૫ અને ૯૫ મા સમવાયાંગના મૂળ પાઠથી થાય છે. આ કારણથી આ કહેવું પણ તેમનું મિથ્યા ( ખાટુ' ) છે. પ્રશ્ન ૬૫૧ :—પહેલા પ્રહરમાં લાવેલુ ધાવણુ, ચેાથા પ્રહરમાં કામમાં નથી આવતું, પણ ગૃહસ્થને ત્યાંથી પહેલા પ્રહરનું કરેલુ. ધાવણુ, બીજા પ્રહર વગેરેમાં લઈ આવવાથી ચેાથા પ્રહરમાં પણ કામમાં લેવાય છે. આનુ` શું કારણ છે? જવાબ :—આહાર, પાણી, લવીંગ, સૂંઠ, ચૂ, લેપ વગેરે વસ્તુ, સાધુએ ગ્રહણુ કરી લીધા પછી, સાધુને માટે વાપરવાના સાહજિક કલ્પ ( નિયમ ) ૩ પ્રહરના જ છે. આથી લવીંગ વગેરેની જેમ ધાવણ પણ ચોથા પ્રહરમાં કામમાં નથી આવતું અને તે જ ધાવણ વગેરે બીજા પ્રહરમાં લાવ્યા પછી સુર્યાસ્તની પહેલાં કામમાં આવી શકે છે. પ્રશ્ન પર ઃ—સાધ્વીનું વ્યાખ્યાન, સ્ત્રી અને પુરુષાની પરિષદમાં પહેલાં કયારેય થયુ` હતુ` કે નહિ ? જો થયું', તે શાસ્ત્રમાં કઈ જગ્યાએ આવ્યું છે ? જવાબ ઃ—નંઢી તથા સિદ્ધપ્રાભૂતની ટીકામાં સાધ્વીએ દ્વારા પ્રતિòાધિત પુરુષાનું સિદ્ધ થવાનુ ખતાવ્યું છે. આથી સાધ્વીએ સ્ત્રી અને પુરુષોની મળેલી સભામાં પણ ઉપદેશ દઈ શકે છે. પ્રશ્ન ૬પ૩: શ્રી સાતમી નરકમાં શા માટે નથી જતી? જવાબ :—આયુબંધના પ્રસંગ ઉપર સ્વભાવથી જ સ્ત્રીનાં સાતમી નરકનાં આયુષ્યના બંધ થાય, એવા અધ્યવસાય ઉત્પન્ન જ નથી થતા. આટલા માટે સાતમી નરકમાં જતા નથી. પ્રશ્ન ૬૫૪ઃ—સો વરસેાથી દિક્ષિત સાધ્વી પણ એક દિવસનાં દીક્ષિત સાધુને વંદના કરે આવું કેમ બતાવ્યું છે? પાંચ મહાત્રત અનેનાં છે, તે પછી સાધુનું પદ ઊંચુ` કેમ છે ? જવાબઃ—સાધુ-સાધ્વીઓમાં મહાવ્રતાની સમાનતા હોવા છતાં પણ પુરુષનાં વંદુનથી સ, ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy