SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પડેલા [ ૨૭ પ્રશ્ન ૧૦૮ :—કામ-ભાગની તીવ્ર અભિલાષા’આ અતિચારમાં પેાતાની સ્ત્રીની સાથે કરેલ તીવ્ર અભિલાષા (ઇચ્છા) માનવી જોઇએ કે બીજી સ્ત્રીના વિષયમાં? જો પેાતાની સ્ત્રીના સબંધે માનીએ, તે પેાતાની સ્ત્રીને માટે કોઈ પણ જાતનો ત્યાગ નથી, તે પછી પોતાની સ્ત્રીને માટે, આ અતિચાર કેવી રીતે લાગુ થઈ શકે છે ? જવાબ ઃ—આ અતિચાર પણ પોતાની જ સ્ત્રી સાથે સંબંધ રાખે છે. વાજુકરણ વગેરે પ્રયાગથી અધિક કામવાસના ઉત્પન્ન કરે અને વાત્સાયન ઋષિનાં ૮૪ આસના વગેરે કરીને કામમાં તીવ્રતા લાવે તે તેથી વ્રતને દ્વેષ લાગે છે. '' પ્રશ્ન ૧૯ઃ—ઉપર કહેલા અતિચારામાં ગમન કરેલ હોય, અન`ગ ક્રીડા કરી હોય, તીવ્ર અભિલાષા કરેલ હોય, તે। મિચ્છામિ દુક્કડમ્ ’– એવુ' શ્રાવકના પ્રતિક્રમણમાં બેલાય છે. પણ કોઈ પણ કામ (નૃત્ય) મર્યાદાની બહાર કરાય, તે તે અતિચાર ન રહેતાં ‘અનાચાર • થઈ જાય છે. આ કારણથી પ્રતિક્રમણની ભાષામાં પરિવર્તન જરૂરી નથી શુ? જવાબ :—વાસ્તવિક રીતે જે સ્વહાર–સ ંતોષ વ્રતને વિશિષ્ઠ રૂપથી પાળવાવાળા છે, તેને સ્વાભાવિક વેદનિત માધા ઉપશાંતિના સિવાય ભાગની ઈચ્છા જ ન થવી જોઈ એએવા અધિકાર છે. જો કરે છે, તે પોતાની પત્નિ હાય તો પણ અનંગક્રીડા, તિત્ર અભિલાષા વગેરેથી મહારથી વ્રતના ભંગ થતા દેખાતા નથી, પરંતુ અન્તર ંગમાં વ્રત મલિન થાય છે, જેનાથી દેશ વ્રતના ભંગ થઈ ને અતિચાર લાગે છે. ( અંતઃકરણથી ) આટલા માટે આ દોષોથી બચવું જોઈ એ. પ્રશ્ન ૧૧૦:—ચૌમાસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ એ એ કરે છે, તે બન્ને પ્રતિક્રમણમાં પૂરા છ આવશ્યક કરે છે કે શું? જો પહેલામાં આછા કરે છે, તે તેનું કારણ અને પ્રમાણુ (સાબિતી) શું છે? જવાબ :—પહેલું પ્રતિક્રમણ ચોથા આવસ્યક સુધી કરાય છે અને બીજામાં છચે આવશ્યક પૂર્ણ કરાય છે. પ્રતિક્રમણ, વ્રત વગેરેમાં લાગેલા દોષોની આલેચના કરવા માટે છે, અને અતિચારોની આલોચના ચોથા આવશ્યક સુધી પૂરી થઈ જાય છે, આટલા માટે પ્રથમ પ્રતિક્રમણ ચોથા આવશ્યક સુધી જ કરાય છે. અતિચારાને કારણે આત્મામાં મલિનતા આવી ગઈ હતી, તેને દૂર કરીને શુદ્ધિ કરવા માટે પાંચમા આવશ્યક છે અને છઠ્ઠો આવશ્યક ભવિષ્યકાળની સાથે સંબંધ રાખે છે. એટલા માટે પાછળનાં અને આવશ્યક પાછળથી કરાય છે. 'એટલે કે શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં પાંચમા આવશ્યકનું નામ “વણતિગિચ્છા’ • ( ફોડલા, ઘા ) ના ઈલાજ ' લખેલ છે. ચારિત્રરૂપી પુરુષના અતિચારરૂપી ભાવ ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy