SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ] સમર્થ સમાધાન પ્રશ્ન પ –પુષ્કર સમુદ્ર અને કાલેદાધ સમુદ્રનાં પાણી પાલર છે અને કાલોદધિ સમુદ્રમાં માછલીઓ વધારે છે, ત્યારે પુષ્કર સમુદ્રમાં ઓછી કેમ? જ્યારે પણ એકસરખું છે, તે પછી ઘટવધ શા માટે છે? જવાબ:–કાલેદધિના સરખું જ પુષ્કર સમુદ્રનું પાણી છે. પરંતુ તેમાં સ્વભાવથી જ માછલ-કાચબા વગેરે ડાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૦૦:--તિષિ દેવનાં વિમાન ઉઠાવવાવાળા દેવેની ઉપમા બધાં રત્નમય છે, આ કેવી રીતે સમજવું? જવાબ –સિંહ, હાથી, બળદ અને ઘોડાના આકાર તે રત્નનાં છે જ, તેઓમાં દેવ પ્રવેશ કરે છે, એમ સમજવું જોઈએ. પ્રશ્ન ૬૦૧ –ધ્યાન અને કાઉસગ્નમાં શું અન્તર છે? જવાબ –કાયા (શરીર)ની પ્રવૃત્તિઓને રોકવી-કત્સર્ગ' છે, અને મનની એકાગ્રતાને ધ્યાન કહે છે. પ્રશ્ન ૬૦૨ –વીતરાગપ્રભુ વાણુંની વાગરણું શા માટે કરે છે? તેમને ઉપદેશ દેવાને શે હેતુ છે? અગર કહીએ કે ભવ્ય જીને તારવા માટે, તે પ્રભુને ભવ્ય જીવો પ્રત્યે મેહ રહ્યો? વીતરાગને પ્રેમ તે ન કરે એમ હેય કેમકે રાગ-દ્વેષ ક્ષય થઈ ગયા, તે પછી આમ કેમ? જવાબ :–પિતાનાં અઘાતી કર્મોને ય કરવાને માટે તથા ત્રસ અને સ્થાવર પ્રાણીઓનાં કલ્યાણને માટે વીતરાગ ઉપદેશ કરે છે, પરંતુ રાગ વગેરેને વશ થઈને નહિ, પ્રશ્ન ૬૦૩–અંત ક્રોડાકોડ કેને કહે છે. જવાબ:–એક ક્રોડાકોડમાં (ડા) ઓછાને અંતઃકાડાઝેડ કહે છે. પ્રશ્ન ૬૮૪–લેશ્યા, પરિણામ, ભાવ-આને શું અર્થ છે? તેમનામાં શું અંતર છે? જવાબ :–પરિણામની વ્યાખ્યા અનેક પ્રકારથી કરેલી છે. જેવી રીતે–ભૂત ભવિષ્યરૂપ લાંબા સમયની પૂર્વ પર વિચારણને પરિણામ કહે છે. જીવ અને અજીવ, પોત-પોતાની સ્થિતિમાં રહે, તેને પણ પરિણામ કહે છે. દ્રવ્યમાં પર્યાનું ફેરવાયું પણ પરિણામ કહેવાય છે. ઈત્યાદિ રૂપથી પરિણામને પન્નવણાના ૧૩ મા પદથી સમજવા જોઈએ. લેહ્યા પણ એક જાતિના આત્માના પરિણામ છે એટલે કે જેના વડે આત્માની સાથે કર્મ ચેટે તેને લેશ્યા કહે છે. અને કરણની પ્રવૃત્તિને અથવા માનસિક પરિણામને ભાવ કહે છે એવી રીતે સત્તા, સ્વભાવ, ચેષ્ટા વગેરે ભાવના અનેક અર્થ છે. પ્રશ્ન ૬૦૫–દેવતા ૨-૩-૪ આવાસ સુધી તો પિતાની હિથી જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy