SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા | ૧૬૩ શકે છે, તેથી આ જ આયુષ્ય અળ—વયની સમાપ્તિના સંભવ છે. નીતિમાં પણ ૧૬ વરસના પુત્રને મિત્રસમાન માનીને બાળકપણાની સમાપ્તિ કરી છે. પ્રશ્ન ૫૯૩ :—આહારક શરીરનાં જે પૂતળાં બને છે, તેને ચ– ચક્ષુવાળા જોઈ શકે છે શુ? જવાબ ઃ—જે તે બતાવવા માગે તેા જોઈ શકે છે, નહિ તેા સાધારણ રીતે દેખવાના સંભવ નથી. પ્રશ્ન ૫૯૪ ઃ—જીવ, લેાકાન્તિક દેવના સ્વામીપણામાં અનન્તવાર ઉત્પન્ન નથી થયા, એનુ' શું કારણ ? જવાબ :—તે સ્વામી—દેવ, અનન્તર ભવમાં મુક્તિ પામે છે—એવો ઠાણાંગ ઠા. ૩ ઉ. ૧ ની ટીકા તથા અમાં ઉલ્લેખ છે, એટલા માટે અનન્તવાર ઉત્પન્ન ન થયાં તે સાષિત છે. પ્રશ્ન ૫૯૫ ઃ—૧૨ મા ગુણસ્થાનમાં ૧૦ બેલની લબ્ધિ થાય છે કે ૧૩ માના પહેલા સમયમાં અગર જો ૧૩ માના પહેલા સમયમાં લખ્ય ઉત્પન્ન થાય, તે પછી ૧૨ મા ગુણસ્થાનમાં આવું કેમ કહ્યું ? જવાબ :-જ્યાં સુધી ઘનઘાતિ કમ છે, ત્યાં સુધી છદ્મસ્થ છે. કેવળજ્ઞાન થવાનાં પ્રથમ સમયથી જ ૧૩ મું ગુણસ્થાન ગણાય છે. ૧૦ માંથી ૩ લબ્ધિ તા પહેલાં જ થઈ જાય છે અને ૭ લબ્ધિ કમ —ત્રિક ક્ષય થતાં જ થાય છે. પ્રશ્ન ૫૯૬ :—શ્રીદેવીના સ્પાથી જ આગળના તથા પાછળના રાગ નથી થતા, તે પછી સનત્કુમારને રાગ કેમ થયા ? જવાબ :—શ્રીદેવીના સ્પથી ચક્રવતિઓના બધા રોગનો નાશ થાય છે, પરંતુ નીચેનાં કારણેાને અપવાદરૂપે સમજવા જોઈ એ. (૧) જે ચક્રવતી ખુદ પોતે સ્પર્શીની ઈચ્છા નથી કરતા અને સંયમ વડે જ રોગનો નાશ કરવા માગે છે. (ર) જેમનું મૃત્યુ નજીક હાય, તો તે ચક્રવતી શ્રીદેવીના સ્પર્શીને સહન કરવામાં અસમર્થ થાય છે અને (૩) અવશ્ય ભાવી ( નિકાચિત કર્મ) થવા પર. પ્રશ્ન ૫૯૭ :——મહા ઋદ્ધિના દેવતા, નંદીશ્વર દ્વીપથી આગળ પ્રદક્ષિણા નથી દઈ શકતા, આનું શું કારણ છે? જવાબ ઃ—દેવ, રુચકવર દ્વીપથી આગળ, પ્રયેાજનનાં અભાવથી, ચારે તરફ નથી ફરતા, એવા સ ંભવ છે. આ વાત ભગવતીસૂત્ર શ. ૧૮ ઉઠે છની ટીકામાં છે. પ્રશ્ન પ૯૮ :—તી `કરને તીથ કહેવા ઉચિત છે શુ? જવાબ ઃ—ભગવતીના ૨૦ મા શ.ના ૮મા ઉ.માં અહુ ત તે જરૂર તીથ કર છે, (પરંતુ તી નહિ.) એવુ કહ્યુ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy