SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૧ ભાગ પહેલે (૧) ઉર્ધ્વમુખી -આત્માની ઉન્નતિને સારી સમજવાવાળે અને તેને જ લક્ષ્ય બના વીને પ્રવૃત્તિ કરવાવાળા જીવ ઉર્વ મુખી કહેવાય છે. તે જીવેને આત્મગુણની પ્રાપ્તિને લાભ થાય છે. (૨) અધમુખી – શબ્દ વગેરે પદ્મગલિક વસ્તુઓને સારી સમજવાવાળો અને તેને જ લય બનાવીને પ્રવૃત્તિ કરવાવાળો જીવ, અધમુખી કહેવાય છે. તે જેને કર્મ–બંધ તથા સંસાર ભ્રમણને લાભ થાય છે. પ્રશ્ન ૧૮૯૪–એક વાત ચક્રવતીના સમયની છે કે પહેલા પ્રહરમાં તેઓ ખેતી ઉગાડતા હતા અને બીજા પ્રહરમાં કાપી લેતા હતા, ત્રીજા પ્રહરમાં ભેજનને માટે તાજું અનાજ પહોંચી જતું હતું અને ચોથા પ્રહરમાં રાઈ તૈયાર થઈ જતી હતી. આવું ચક્રવતીના સમયમાં જ થાય છે, તે પાછળથી વાસુદેવ વગેરેના સમયમાં કેમ નથી થતું? આ વાત અસંભવ જેવી જણાય છે. કુદરતી રીતે, ખાતરી નથી થાતી, કેમકે આજના વૈજ્ઞાનિક યુગમાં પણ અમેરિકા વધુમાં વધુ ૪ ફસલ (પાક) જ વરસ આખામાં તૈયાર કરી શકયું છે. પરંતુ તે તે વરસમાં ૩૬૫ થઈ આનું સમાધાન કરશે? જવાબ –ચકવર્તીને ચર્મરત્ન હોય છે, તે રત્ન સહદેવ અધિષ્ઠિત હોય છે. ગૃહપતિ રત્ન તેનાં પર અનાજ પણ ઉત્પન્ન કરે છે. જરૂરત થવા પર તે રનની મદદથી જ દિવસે અન્ન ઉત્પન્ન કરીને કામમાં લેવાનું પણ સંપ્રદાય વિશેષ માને છે. ચર્મરત્ન મૂળસ્વભાવથી ૨ હાથ અને શ્રીવત્સ આકારનું હોય છે. પરંતુ જરૂરત થવા પર ચિંતન કરવાવાળાની અનુસાર યથા અવસરે જુદા જુદા આકાર અને વિસ્તાર (યાવત ૧૨ જોજનથી પણ કંઈક વધુ વિસ્તારવાળા) થઈ જાય છે. દેવ સંગથી આ બધી વાતે શકય છે. વાસુદેવ વગેરેને આ રત્ન નથી હોતું, એટલા માટે તેમના સમયમાં આવું નથી થતું. આજનો માણસ વૈજ્ઞાનિક ઢંગથી પણ વરસમાં ૪ પાક ઉત્પન્ન કરી લે છે, તે પછી દેવ તેજ દીવસે એવી ચીજે કરી લે તે કઈ આશ્ચર્યની વાત છે? પ્રશ્ન દ૯૦ –સમવાયાંગ શાસ્ત્રમાં લખ્યું છે કે ૬ કરોડ ગામ એક ચક્રવતીને હોય છે અને ૪૫ કે ૪૭ હજાર મોટાં શહેરે હેય છે. આજે બે અઢી અબજની વસ્તી છે. જે એક ગામની વસ્તી ઓછામાં ઓછી ૫૦ ની લઈએ, તે લગભગ ૮ કરેડ ગામ થાય છે. આ ૬૬ કરોડ જે ગામે લીધા છે, તે તે સમયનું વર્ણન છે-કે જ્યારે એક ઘરમાં રૂર પુરુષ અને ૨૮ સ્ત્રીઓ હતી. તે તે અનુસાર ગામ પણ મોટી મોટી વસ્તીનાં હશે. કરોડનું વર્ણન સે લાખનું જ છે, કે ઓછું વધારે ? જેવી રીતે, આજકાલ કેડી શબ્દ ૨૦ વસ્તુઓને પણ કહે છે. ઉપરની આ વાત શંકાસ્પદ in Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy