SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ] સમર્થ–સમાધાન જવાબ:–રેગ અને ઝેરના ગુણ-અવગુણને સારી રીતે સમજવાવાળા, રેગીનું હિત થશે એમ બુદ્ધિથી વિચારીને, વિવેક પૂર્વક ઝેર આપે અથવા ન આપે તે બન્ને અવસ્થામાં મુખ્યત્વે પુણ્ય ફળદાયક હોઈ શકે છે. પ્રશ્ન ૧૨૧–શુભ ફળની પ્રાપ્તિ, વસ્તુના સારાપણું કે હલકાપણું પર છે, કે દાતાનાં પ્રશસ્ય ભાવે પર આધારિત છે? જવાબ શુભ ફળની પ્રાપ્તિને મુખ્ય આધાર દાતાના પવિત્ર ભાવે પર છે. પ્રશ્ન ૧૨૨ શ્રી ભગવતી સૂત્ર શ. ૧ ઉ. ૭ માં એક ચૌભગી આ પ્રમાણે છે. “દેસણું દેસ આહાઈ દેસણું સઘં આહારે, સāણું દેસ આહાઈ, સવૅણું સવ્વ આહાઈ” આમાંથી ત્રણ ભંગને નિષેધ કરી અને “સણું સવ્વ આહારે” ભંગને સ્વિકાર કર્યો. જ્યારે જીવ મારાન્તિક સમુદઘાત, દેશથી કરે છે, જ્યારે જીવને શેડો પ્રદેશ આહાર લઈને ફરીથી ઉત્પન્ન થાય છે, આવી દશામાં “સણું સä આહાઈ' આ એક જ ભંગ કઈ રીતે થઈ શકે છે? જવાબ –ઉપરની ચભંગીમાં ત્રણ ભંગની મના નથી, પરંતુ બે ભંગની મના છે અને બેની સ્વીકૃતિ છે. જ્યારે જીવ દેશ-સમુદ્દઘાતમાં પહેલાં આહાર લઈને પછી ઉત્પન્ન થાય છે, ત્યારે તે આહાર તેના બધા પ્રદેશો માટે છે. જીવના આગલા--પાછલા બધા પ્રદેશ સમ્મિલિત રૂપથી જ આહારક તથા અનઆહારક ગણાય છે, પરંતુ થોડા આહારક અને ચેડા અનઆહાક નથી ગણવામાં આવતા. કેમકે જીવને મારાન્તિક સમુદ્દઘાતમાં અસંખ્યાત સમયનું અન્તર્મુહૂર્ત લાગે છે. આમાં આગળ થવાવાળા પ્રદેશ અનઆહારક નથી રહી શકતો. આ પ્રકારે આહારક, વૈકિય વગેરે સમુઘાતના વિષયમાં પણ સમજવું જોઈએ. તેથી બેસણું વા દેસં આહાઈ, સવેણુ વા સવં આહાઈ, આ બન્ને ભંગમાં કેઈ બાધા નથી આવતી. પ્રશ્ન ૧૨૩ –સાતમા વ્રતનાં છવીસ બોલમાં “સચિત્ત વિહિં ૨૫ મે બેલ છે. શ્રાવક સચિત્ત (ચેતનવાળી, જીવવાળી વસ્તુ લેવાની મર્યાદા કરે છે. આ વ્રતના અતિચારમાં “સચિત્તાહારે” સચિત્ત વસ્તુનો આહાર કર્યો હોયને અતિચાર માન્યો છે. આ કઈ રીતે સમજવું ? જવાબ:–જેટલી સચિત્ત વસ્તુ ત્યાગની બહાર બાકી રહી છે, તે તે છે જ, પરંતુ મર્યાદાની અંદરની સચિત્ત વસ્તુને, અચિત્તની બુદ્ધિથી ખાધું પીધું હોય, તે અતિચાર લાગે છે, જેમકે-ઝાડ ઉપરથી તરતનું જ ઉતારેલું કાચું “ગંદું” વગેરે તથા કાળ વિતિ જવા પછી ગરમ પાણી વગેરેનું સેવન કરે, તે અતિચાર લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy