SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨] સમર્થ –સમાધાન પ્રશ્ન ૮૭ઃ—બત્રીસ સૂત્રોના મૂળ પાઠમાં શુ બધી જ્ઞાનની (જાણવા ચેાગ્ય) વસ્તુઓ આવી ગઇ છે? જવાબ ઃ—નહિ, તેનાં સિવાય અનંત જ્ઞાન બાકી રહેલ છે, પરંતુ જે સૂત્રોમાં છે તે વિશેષ જ્ઞાનીઓએ કહેલ છે, તેથી સૂત્રોની બધી વાતે માન્ય છે અને સૂત્રથી મળતી, વિરોધ વગરની વાતા, ખીજા પુસ્તક અને ટીકાઓની પણ માન્ય છે. પરંતુ સૂત્રથી વિરુદ્ધની કોઈ વાત હાય, તો તે માનવા ચેગ્ય નથી, પછી ભલે તે પુસ્તક કે ટીકામાં હાય. પ્રશ્ન ૮૮ :—શ્રી ગૌતમસ્વામીજી સૂર્યનાં કિરણા પકડીને અષ્ટાપદ તીર્થ ઉપર ચઢા, શુ` આ વાત શાશ્વસ`મત છે? અને ૨૮ લબ્ધિ ( દિવ્ય શક્તિ )માં એવી કઈ લબ્ધિ ( દિવ્ય શક્તિ) છે કે જેના વડે અષ્ટાપદ ( ઉપર જઈ શકાય? જવાબઃ સૂર્યનાં કિરણા પકડીને ચઢવાની અને ભરતેશ્વરે બનાવેલ ખિંખ, ભગવાન મહાવીરનાં કાળ સુધી કાયમ રહેવાનું, વગેરે વાતા સૂત્રથી વિરુદ્ધની છે. લબ્ધિથી ( દિવ્યશક્તિથી) ઉપર જઈ શકાય છે, પરંતુ સૂર્યંનાં કરણા પકડીને નહિ અને પોતાની આવી લબ્ધિથી ( શક્તિથી ) ખીજાને લઈ જવાની શક્તિ હોય, તે વાત જાણવામાં નથી. લબ્ધિધારીઓની ( દિવ્ય શક્તિ ધરાવનારાઓની ) ઉપર જવાની ગતિ પણ જુદા પ્રકારની હોય છે. પ્રશ્ન ૮૯ઃ—ભગવાન મહાવીરના ર૭ ભવાનુ` શાસ્ત્રમાં વર્ણન છે કે નહિ ? જવાબ ઃ—જીવ, સંસારમાં અસંખ્ય ભવા કરી ચૂકયા છે. તો ભગવાન મહાવીરના ૨૭ મોટા મોટા ભવ માનવામાં વાંધો પણ શા છે? પ્રશ્ન ૯૦ઃ—ભગવાન નેમિનાથજી અને રાજિમતિજીનાં પૂર્વ ભવના સબધમાં, સૂત્ર સમત છે શુ? જવાબ ઃ—એક જીવ, બીજા ઘણા જીવાની સાથે અનન્ત સ ંબંધો કરી ચૂકયો, તે નેમ-રાજુલના સંબંધ માનવામાં હરકત પણ શી છે ? પ્રશ્ન ૯૧ —સોળ સતીઓનાં વન કોઈ સૂત્રમાં છે કે કેમ ? જવાબ :~~~આ અવસર્પિણી કાળમાં ઘણી સતી થઈ ગઈ છે. તેમનામાંથી ૧૬ નાં નામેા પુસ્તકકારોએ પસંદ કરેલ છે. સેાળમાંથી કેટલીક સતીઓનાં વર્ણન અત્યારનાં સૂત્રામાં પણ છે. પ્રશ્ન ૯૨ :—બલભદ્રજીએ એક હરણને ઉપદેશ દીધા, આ વાત કાં સૂત્રમાં લખેલ છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy