SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ] સમર્થસમાધાન જવાબ:–જે ભાવથી પુણ્ય પ્રકૃતિએનો બંધ થાય છે, તે ભાવેને “ભાવ પુન્ય” અને ૪૨ પુણ્ય પ્રકૃતિએના અણુઓને “ દ્રવ્ય–પુન્ય” કહે છે. પ્રશ્ન ૧૧:--કંડમાં શ્રી દેવીના આત્મરક્ષક ૧૯ હજાર દેવ અને ૪ હજાર સામાનિક દેવ બતાવ્યા, તે દેવીને પણ પુરુષ સામાનિક દેવ હોય છે શું ? જવાબ –-જે રીતે, સ્ત્રી રાજા હેવા છતાં પણ પુરુષ મોટા મોટા જાગીરદાર હોય છે, તે જ રીતે પુણ્યનાં પ્રભાવથી દેવીઓને પણ સામાનિક દેવ હેય છે. પ્રશ્ન ૬૧૨ –કેઈ (કુંડ)માં દેવ અને કેઈ કુંડમાં દેવીની માલિકી શા માટે? શું દેવોની નથી હઈ શકતી? જવાબ :–દેવ કે દેવીઓની માલિકી, અનાદિથી જ્યાં કહી છે, ત્યાં સ્વભાવથી તે જ રીતે ચાલી આવે છે, તેમાં ફેરફાર નથી થતાં. પ્રશ્ન ૬૧૩ –ભગવતીજી સૂત્ર શતક ૨૫ ઉદેશે ૮ માં આવેલ પલવક શબ્દને શું અર્થ છે? જવાબ :--ગતિની ક્રિયાવિશેષને “પ્લવન” કહે છે. પ્રશ્ન ૧૪:–જંઘાચારણ વિદ્યાચારણ, અઢી દ્વીપ બહાર જાય છે, તે જ્યાં દીવસ છે ત્યાં દીવસ જ છે અને જ્યાં રાત છે, ત્યાં રાત જ છે, તે મુનિને રાત્રે જાવાનું કહે છે? જવાબ —ચન્દ્રનો પ્રકાશ, સૂર્ય સુધી અને સૂર્યને ચન્દ્ર સુધી હોય છે. પ્રકાશનું મિશ્રણ થવાથી એકાન્ત દીવસ અને રાતરૂપ ક્યાંય પણ ન રહેતાં મિશ્રણરૂપ (ચિત્રાન્તર રૂપ) રહે છે. આ રીતે લેવાથી રાતને પ્રશ્ન જ નથી ઊઠી શકત. પ્રશ્ન ૬૧૫:-ચક્રવતીનાં ૭ એકેન્દ્રિય રત્ન શાશ્વત છે કે અશાશ્વ? જવાબ:–નિધાનોની જેમ, ૭ એકેન્દ્રિય રત્ન શાશ્વત્ નથી. પ્રશ્ન ૬૧૬ –સૂત્ર ભગવતીજી શતક ૧ ઉદેશા ૨ માં પૃથ્વીકાયના સમવિષમ શરીર કઈ રીતે સમજવાં? સમ-વિષમ આહાર કેવી રીતે સમજ? શરીર તો એક સરખાં છે, પછી આ વાત કેવી રીતે? જવાબ:–પૃથ્વીકાયના બધા ની અવગાહના સરખી નથી હોતી. “ચઉઠાણ વડિયા’ બતાવી છે, તેથી શરીર નાના મોટા પણ હોય છે અને તેનાથી આહાર પણ વધારે ઓછો થાય છે. પ્રશ્ન૬૧૭ –વેદક-સમકિતની સ્થિતિ એક સમયની કેવી રીતે સમજવી? જવાબ –ક્ષાયિક-સમકિત પ્રાપ્તિની પહેલાં સમયે ક્ષાયિક-વેદક સમક્તિ થાય છે. તેની સ્થિતિ એક સમયની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy