SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે ( ૧૩ રાજમતીજી પ. શ્રી દ્રૌપદીજી ૬. શ્રી કૌશલ્યાજી છે. શ્રી મૃગાવતીજી ૮. શ્રી સુલસજી ૯. શ્રી સીતાજી ૧૦. શ્રી સુભદ્રાજી ૧૧. શ્રી શીવાદેવીજી ૧૨. શ્રી કુનતીજી ૧૩. શ્રી શીલવતીજી ૧૪. શ્રી દમયંતીજી ૧૫. શ્રી ચૂલણજી ૧૬. શ્રી પ્રભાવતીજી. ઉપર કમ “સતી આદર્શ જીવનમાળા” નામનાં પુસ્તકમાં છે. આમાં પદ્માવતીનું નામ જુદું નથી. આ પુસ્તકમાં જે છંદો છે, તેમાં પણ ૧૬ નામ જ મોટા અક્ષરેમાં લખેલા છે. જેમાં પ્રભાવતીજી ૭ નું નામ મેટા અક્ષરમાં છે પરંતુ પદ્માવતીજીનું નામ મોટા અક્ષરમાં નથી, જે પ્રભાવતી અને પદ્માવતી એક જ હોય તે ૧૬ ની સંખ્યા વ્યાજબી રહે છે. ધાર્મિક-પરીક્ષા બોર્ડનાં પુસ્તકમાં “શીલવતી’ નું નામ નથી, પરંતુ પ્રભાવતી અને પદ્માવતી, એમ બે જુદાં જુદાં નામો છે. સતી દમયંતી, શ્રી શાન્તિનાથ ભગવાનથી પહેલાં થઈ ગયેલ છે. તીર્થકર વગેરે તે પ્રત્યેક અવસર્પિણી આદિ કાળમાં નકી સંખ્યામાં જ હોય છે, પરંતુ સતીઓ અનેક હોય છે. શાસ્ત્રોમાં આવે કોઈ અનુકમ જોવામાં આવતો નથી. ગુણ-સ્તુતિ રુપમાં કેટલીયે પ્રખ્યાત સતીઓનાં નામથી ગુણોનું સ્તવન કરેલ છે. ગુણેની સ્તુતિમાં અનુક્રમની ખાસ આવશ્યક્તા રહેતી નથી. પ્રશ્ન ૪૫ – પ્રાર્થના કેની કરવી જોઈએ અને તેનું મહત્વ શું છે? જવાબઃ—સારા ગુણની પ્રાપ્તિને માટે પ્રાર્થના કરવી જોઈએ. સારા ગુણે પ્રાપ્ત કરેલ આત્મા (પરમાત્મા) કે જેનામાં તે સારા ગુણ હોય તે ગુણની પ્રાર્થના કરવી જોઈએ. ગુણને લક્ષીને કરેલી પ્રાર્થનાથી સારા ગુણને વિકાસ થાય છે. પ્રશ્ન કદ – શાન્તિ પ્રકાશમાં આપેલ નીચેના દુહાને શું અર્થ છે? મતિ કર પર ગુણમેં રમણ, જો ન લગે લગ લેખ! નિશ્ચલ રહ નિજ ગુણન મેં, આપ હી હોગી મોક્ષ : જવાબ:–હે જીવ! પુદ્ગલ-શબ્દ, રંગ, ગંધ, રસ અને સ્પર્શ, જે તારાથી જુદા છે, તું તેમાં આત્મસાત્ નથી. જે તું આ વસ્તુઓમાં લીન નહિ થા તે તારા ગળામાં તીખ (બ) નહિ પડે, તું બંધનમાં નહિ પડે, તું તારા જ પવિત્ર જ્ઞાન વગેરે ગુણોમાં જ સ્થિર-અચલ રહેજે. તું તારા શુદ્ધ ગુણમાં દઢ રહીશ, તે તારી મેળે જ મોક્ષ થઈ જઈશ. પ્રશ્ન ૪૭ –“દા, ભેચ્ચા, કિચ્ચા-સમાયરિના” આ શબ્દનો અર્થ શું છે? જવાબ:–દગ્ગા દઈને, ભોચ્ચાખાઈને કિગ્ગા મહેનત કરીને સમાયરિત્તા=ક્રિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy