SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કરી સુરતમાં આ સુંદર પુસ્તક પ્રગટ કરવા આ સંસ્થા ભાગ્યશાળી બને છે. આ પુસ્તક અરધી કિમતે સંસ્થાની પ્રથા મુજબ વેચવામાં આવશે. પૂછેલા પ્રશ્નોના જવાબ બે, ત્રણ નીચે લખી જણાવવા રજા લઈએ છીએ કે જેથી વાંચક વર્ગને જાણ થાય કે આ પુસ્તક ખરેખર જ્ઞાન પ્રદાન સુંદર અને સરળ રીતે રસ આપે છે. પ્રશ્ન –સુખ શું છે? ભૌતિક સમૃદ્ધિને સુખ માનવું? જવાબ :–સાચું સુખ તે જ કે જે કદી નાશ ન પામતાં શાશ્વત રહે. ભૌતિક સુખ અંતે દુઃખદાયક હોય છે. અને નાશવંત હોય છે. તેથી તે વાસ્તવિક રીતે સાચું સુખ નથી, સાચું સુખ આધ્યાત્મિક સુખમાં જ છે. આ પુસ્તકમાં પ્રશ્નો અને જવાબ વાંચનાર સમાજને ધ્યાનમાં આવે કે આ પુસ્તકમાં ધાર્મિકજ્ઞાન સરળ રીતે આપી વાંચક વર્ગને સમજાતાં અપાર આનંદ થશે અને પ્રભુની આગમ વાણની ભવ્ય પ્રસાદી મળશે. આ પુસ્તકમાં છાપતા રહી ગએલી ભુલો તથા અન્ય ક્ષતિઓ હોય તે અમારા ધ્યાન ઉપર મુકવા અમારી નમ્ર વિનંતી છે. આ પુસ્તકને ગુજરાતી અનુવાદ કરેલી ફાઈલે આ જ સંસ્થાના માનદ સભ્યશ્રી ધાર્મિક અભ્યાસી ભાઈ શ્રી પ્રેમચંદભાઈ વનેચંદભાઈ પારેખે પિતાના અમૂલ્ય સમયને ભેગ આપીને તપાસી આપી છે, જે બદલ સંસ્થા તેમની અણી છે. તેમ જ હિન્દી ભાષામાં પ્રથમ આવૃત્તિ બે ભાગમાં જેમણે બહાર પાડેલ છે, તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. અમદાવાદમાં આ પુસ્તક છપાવી આપવાના મંગલકાર્યમાં શ્રી સ્થા. જૈન પત્રના તંત્રી શ્રી જીવણભાઈ તથા નગરશેઠના વંડાના સ્થા. જૈન સંઘના આગેવાનોએ સક્રિય સહકાર આપેલ છે તે બદલ તેમના પણ અમે આભારી છીએ રાજકેટ તા. ૧-૩-૧૯૭૯ લી. સંચાલક શ્રી શા. વિરાણુ સ્થા. જૈ. ધા. શિ. સંઘ-રાજકેટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy