SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [૨૯ પારણાનો પ્રશ્ન જ ન હતે. તેા પણ તેમને ઉપર મુજમ ભકત જ ખતાવ્યા છે. કૃષ્ણવાસુદેવે દેવકીની પાસેથી પૌષધશાળામાં જઈ ને ગજસુકુમાલને માટે અમતપ કર્યાં, આ જ રીતે, અભયકુમારે દોહ્દ પૂર્તિ ને માટે અમ કર્યાં. પારણાંના દિવસે એક ટંક ન કરવા છતાં પણ તેમને અમલક્ત જ કહ્યા છે. તથા ભગવતીમાં ૨ દિવસની આયમ્બિલને પણ આયમ્મિલ છઠ્ઠ કહેલ છે. ઈત્યાદિ પ્રમાણેાથી સ્પષ્ટ છે કે ઉપવાસ, એલા વગેરેના નામ જ ચઉત્થ ભકત, છટૂ--ભક્ત વગેરે છે. આ કારણથી પચ્ચક્ખાણ આપવામાં કોઈ દોષ નથી. પ્રશ્ન ઉપર —ભગવતીસૂત્ર શતક ૨ ઉદ્દેશા ૧૦ માં અલેકૅમાં ‘અજીવદ્રવ્ય દેશ' કહ્યું, પ્રદેશ નહિ, તે પ્રદેશના વિના દેશ કેવી રીતે બન્યા ? વિસ્તારથી સમજાવશે ? જવાબઃ—શુ' અલેક આકાશમાં જીવ, જીવોના દેશ, જીવેાના પ્રદેશ, અજીવ, અજીવેાના દેશ અને અજીવાના પ્રદેશ છે? આના જવાઞમાં પ્રભુએ ૬ જ મેલેના નિષેધ કર્યાં છે, કેમકે અલેક આકાશમાં દેશ, પ્રદેશ વગેરે ક ંઈ પણ નથી, પછીથી અંગે અજીવ વન્દેસ....” જે પાઠ છે, તેમાં અલેક આકાશને જ સંપૂર્ણ આકાશને દેશ ખતાન્યા છે. તે દેશને સંપૂર્ણ આકાશથી અનન્તમા ભાગ (લેાક આકાશ જેટલેા) આછે સમજવા જોઈ એ. જ્યારે આટલા માટે દેશ છે, તે તેના પ્રદેશ પણ જરૂર છે અને તે પ્રદેશને અનંત સમજવા જોઈ એ. એટલે કે અલાક આકાશની અંદર તેા કઈ નથી, આથી યેના નિષેધ કર્યાં છે, પર’તુ અલોક આકાશ ખૂદ આકાશ અસ્તિકાયના દેશ છે અને તેમાં પ્રદેશ પણ છે. પ્રશ્ન ૭૫૩ :—લાક આકાશમાં ધમ અધમ દ્રવ્યના દેશ નથી, તે પછી અરૂપી અજીવના ૧૦ ભેદમાં દેશ સામેલ છે, તે કેવી રીતે? શતક ૨ ઉદ્દેશા ૧૦. જવાબ :—લાક આકાશમાં અરુપી અજીવનાં ફક્ત ૫ ભેદ બતાવ્યા છે, કેમકે આકાશની અંદર તે આકાશ હાતુ નથી, આથી આકાશનાં ત્રણે ભેદ છેડી દીધા અને સૌંપૂર્ણ લેાકઆકાશની પૃચ્છા થવાથી ધર્માસ્તિ, અધર્માસ્તિકાયના દેશ પણ છેડી દીધા છે, કારણ કે જ્યાં ધર્માસ્તિ, અધર્માસ્તિ વગેરે ત્રણેના સ્કંધ થાય છે, ત્યાં દેશ નથી હાતા અને જ્યાં દેશ હોય છે, ત્યાં સ્કંધ નથી હાતા, આટલા માટે અહીં પૂર્ણ લાકઆકાશમાં ધર્માસ્તિ, અધર્માસ્તિકાયના કોંધ છે, દેશ નહિ (પ્રદેશ તેા બન્નેમાં પણ હાય છે), ઉપર કહેલા પાંચ ભેદોના સિવાય બાકીના ૫ ભેદ લેકઆકાશમાં છે. ઉર્ધ્વ', અધા, તિય કલાક કે જમૂઢીપ વગેરેની જુદી પૃચ્છા થાય, તો ત્યાં ધર્માસ્તિ, અધર્માસ્તિકાયના સ્કંધ ન કહેતાં દેશ-પ્રદેશ જ કહેશે. પ્રશ્ન ૭૫૪:—સામાન્ય કેવળી પાંચ પટ્ટામાંથી કયા પદમાં છે અને કેવળી સમુદઘાત તીથ કરદેવને થાય છે કે નહિ? નમે લાએ સવ્વ સ. ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy