SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ ] સમર્થ–સમાધાન પ્રશ્ન ૭૪૮ –કેઈએ એક સામાયિક લીધી, તેની એક સામાયિકની ઉપરાંત ૧૫ મિનિટ વધારે આવવા પછી જે તે બીજી સામાયિક ગ્રહણ કરે, તે પહેલાં વધારે આવેલો સમય, બીજી સામાયિકમાં સમિલિત કરી શકાય છે કે નહિ? જવાબઃ—જે સમય સામાયિકમાં વધારે વિતી ચૂકી છે, તેને મેળવીને આગળ સામાયિક ગ્રહણ કરી શકાય છે. પ્રશ્ન ૭૪૯ –લેકમાં બાદર પૃથ્વીકાય વધારે છે કે અપકાય? જવાબ –લાકમાં બાદર પૃથ્વીકાયનાં છ કરતાં બાદર અપકાયના જીવ અસંખ્ય ગણા વધારે છે. આ વાત પન્નવણાનાં ત્રીજા પદથી સ્પષ્ટ છે. પૃથ્વીના પિંડની મેટાઈ વધારે હોવા છતાં પણ અપકાયના જીવ સંખ્યામાં વધારે છે, કેમકે બાદર અપકાયના ભગવતી શતક ૧૯ ઉદ્દેશ ૩ પ્રશ્નોત્તર ૨૦ અને ૨૯ થી સ્પષ્ટ છે, આથી પન્નવણું વગેરેમાં જે અપકાયના જીવ વધારે બતાવ્યા છે, તેમાં કઈ વધે નથી આવી શકતે. પ્રશ્ન ૭૫૦ –આસમાની શાહીનાં ફૂલના (ફગી જવાના) વિષયમાં મ. શ્રીની શી ધારણું છે? જવાબ –આસમાની શાહીમાં પણ ફૂલણની શંકા રહે છે. એમાં તે શું, પણ ફાઉન્ટેન પિનમાં પણ ફૂલણની શંકા સમજીને અજમેર સંમેલનના સમાચારી વિષેના નિયમોમાં ૧૯ મે નિયમ “ઈન્ડીપેન પઢિયારી (ઉપગ પૂરો થઈ ગયા પછી પાછી દેવાની વસ્તુ) લઈને પણ પિતાના ઉપગમાં લેવી નહિ” બતાવેલ છે, આટલા માટે ઉપર કહેલ બનેમાં ફૂલણ સમજવા જોઈએ. પ્રશ્ન ૭૫૧ ઉપવાસમાં ચઉત્થભક્ત (૧ ઉપવાસ) પચ્ચકખાણને પાઠ છે, તેને અર્થ આગળનાં દિવસે એકાસણું અને પારણાના દિવસે પણ એકાસણું કરે, તે પચ્ચકખાણ દેવામાં વાંધો નહિ. અત્યારે વર્તમાનકાળમાં તે આવી પ્રથા નથી. આ રીતે કેઈ કરતા નથી, તે પછી ચોથ ભક્ત (૧ ઉપવાસ) આઠ ભક્ત (૩ ઉપવાસ) દસ ભક્ત (૪ ઉપવાસ) ઈત્યાદિ મેટી તપસ્યામાં પચ્ચક્ખાણ દેવામાં દોષ આવે છે કે નહિ? જવાબ – ચાર ટક આહાર છેડવાથી પણ ચઉ–ભક્ત (૧ ઉપવાસ) કરી શકાય છે અને પારાગું ધારવામાં એક એક ટંક ન છોડતાં ઉપવાસ કરવાને પણ થઉથ-ભક્ત (૧ ઉપવાસ) કહે છે. ચઉલ્થ (૧ ઉપવાસ) છઠ (ર ઉપવાસ) અઠમભક્ત (૩ ઉપવાસ) વગેરે નામ ક્રમવાર ઉપવાસ, બેલા, તેલા વગેરેનાં છે. ભગવાન રાષભદેવને ૬ દિવસને સંથારે આવ્યા, તેને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ૧૪ ભક્તને સંથારે કહ્યો છે. આ જ રીતે ભગવાન મહાવીરનાં બેલાનાં સંથારાને છઠ–ભક્ત કહ્યો છે, તેમને તે કઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy