SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૧૨૭ જવાબ :—ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨ તથા ભગવતી શ. ૮ માં લખ્યુ છે કે–જીવને જેટલા કષ્ટ-પરિષહ (દુઃખ) હેાય છે, તે જ્ઞાનાવરણીય, વેદનીય, મેાહનીય અને અંતરાય– કર્માંનાં ઉદયથી થાય છે. સંસારમાં જેટલા પણ સુખ કે દુઃખ હેાય છે, સંચાગ અને વિયેાગ હાય છે, તે બધુ કર્યાંનાં ઉદયથી સંબંધિત છે. આનાં પ્રમાણાને માટે સૂત્રોમાં અનેક ઉલ્લેખ છે. પ્રજ્ઞાપના સૂત્રનાં ૨૬ મા પદમાં કમની પ્રકૃતિ, તેનાં ઉત્ક્રય, ફળવિપાક, સ્થિતિ વગેરેનુ વણુ ન છે. જેને સમજવું હાય, તેને માટે તે સૂત્રો, કમ ગ્રંથ, કમ પયડ્ડી વગેરે અનેક પ્રમાણ અને સુયુક્તિઓ હાજર છે. પ્રશ્ન ૪૫૭ —એક ગામમાં એક મુનિરાજ વ્યાખ્યાન દઈ રહ્યા હતા. તે વ્યાખ્યાનમાં એક કસાઈ પણ આળ્યે, તે દરાજ અમર્યાદિત પશુઓને કાપ્યા કરતા હતા. ઉપદેશથી પ્રભાવિત થઈને કસાઈ એ કહ્યુ - 1-" HERRIY! આપના ઉપદેશથી મારી આંખો ખુલી ગઈ. હું જીવ-ઘાતને પાપ માનુ છું. પરંતુ અત્યારે હું તેના સથા ત્યાગ નથી કરી શકતા, હા એટલુ' તો કરી શકું છું કે પહેલાં જેટલાની જરૂરત હતી, તેટલા જીવાને મારી નાખતા હતા, પરંતુ હવે હું મર્યાદા કરૂ છુ કે દરરોજ ચારથી વધારે જીવ મારીશ નહિ. અને આની પ્રતિજ્ઞા કરાવી દ્યો.” તે શું મુનિરાજ તેને આવી મર્યાદા કરાવી શકે છે ? ત્યાગને જ પૂર્ણ સફળતા માને છે, શકે, તે તે જેટલું પાપ છોડી શકે, જવાબ :—મુનિરાજ તે બધા પાપોનાં ત્યાગની કોશિષ કરે છે. તેઓ સપૂર્ણ પરંતુ કોઈ વ્યક્તિ પૂર્ણ રૂપથી પાપનો ત્યાગ ન કરી એટલું પણ છેડાવી શકે છે. પ્રશ્ન ૪૫૮ :—ચૌદ ગુણસ્થાનેામાં અત્રતનાં કેટલાં ગુણસ્થાન છે? તે ગુણસ્થાનામાં રહેલા વેાને વ્રત ન આવવાનું કારણ શું છે ? જવાબ :—અવતમાં ચાર ગુણસ્થાન છે—પહેલાંથી ચાથા સુધી અન્નતી રહેવાનુ કારણ છે—અપ્રત્યાખ્યાની ક્યાયની ચાડીને ઉદય, અણુવ્રત વગેરે પ્રત્યાખ્યાન જેનામાં નથી, તે અપ્રત્યાખ્યાની કહેવાય છે. પ્રશ્ન ૪૫૯ :—સયત, ષસ્થાન-પતિત (છડાણવડિયા) હોય છે, તે શું મહાત્રતેનાં ભંગ કરવાવાળા, સમિતિ ગુપ્તિનુ પાલન ન કરવાવાળા અને આજ્ઞાનાં વિરાધક પણ ષડ્-સ્થાન-પતિત સયતમાં સ્થાન પામી શકે છે? કૃપા કરીને પડ-સ્થાન ઘટ-વધનું સ્વરૂપ સમજાવશે. જવાબ :—સાધુતાની રુચિ અને સયમનું પાલન કરવાનાં ભાવ હોવા પર સતિ મનાય છે. એક જીવનાં એક ભવમાં સેંકડો વખત (વચ્ચે ભાવેાની સ ંતતિ તૂટી જાય તે) સયત ભાવ આવી શકે છે. સાધુપણુ પાળતાં વચમાં જ્યારે કોઈક વખત સંયંત ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy