SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ –સમાધાન પ્રશ્ન ૭૫:—ત્રણ પલ્યના યુગલિક મનુષ્યાના સમયે તિય`ચની જઘન્ય અવગાહના કેટલી છે ? ૨૦ જવાબ :ઉત્પન્ન થતી વખતે અ'ગુલના ( આંગળના ) અસ ખ્યાતમ ભાગ અને મરતા સમયની અપેક્ષાએ પ્રત્યેક ( રથી૯) ધનુષ્ય પ્રમાણ, પ્રશ્ન છ૬ઃ—અસ'ની પચેન્દ્રિયમાં ચક્ષુઇન્દ્રિયથી (આંખથી) જોવાની શક્તિ પ૦૮ ધનુષ્યની છે, તેમ પન્નવા સૂત્રમાં કહેલ છે, તે શુ અસ'ની પંચેન્દ્રિય પેાતાનું આખું શરીર-જે એક હજાર જોજન છે—નથી જોઈ શકતું? જવાબ ઃ—જીવાની અવગાહના ઉત્સેધાંગુલથી ખતાવેલ છે અને ઇન્દ્રિયોના વિષય આત્માંશુલથી ખતાવેલ છે, તેથી વિરાધ રહેતા નથી. પ્રશ્ન ૭૭ ——વીસ જાતનાં ધાવણ પાણી ક્યાં સૂત્રમાં આપેલ છે ? ધાવણનાં જુદાં જુદાં નામ અને કાળ કયાં સૂત્રમાં છે? જવાબ : આચારાંગસૂત્ર થ્રુ. ૨ અ. ૧ ઉ. ૭ માં આઠ જાતનાં ધાવણનાં નામ સાથે તથા “ અણુયર વા તહે પબ્બાર ” શબ્દથી તેનાં મળતાં હળતાં બીજી જાતનાં ધાવણ અતાવેલ છે. તે પછી આઠમાં ઉદ્દેશકમાં ૧૨ જાતનાં ધાવણ નામ પ્રમાણે બતાવેલ છે. કલ્પસૂત્રની ૯ મી સમાચારીના અમાં પણ ૨૦ જાતના ઉલ્લેખ છે. આ રીતે આને મળતા હળતાં અન્ય જાતનાં દેહીન ધાવણ પણ હોઈ શકે છે અને લઈ શકાય છે. ગાળના ઘડાનુ ધાવણુ પાણી દશ વૈકાલિક અ. ૫ ગાથા ૭૫ માં બતાવેલ છે. આચારાંગ સૂત્ર છુ. ર્ અધ્યયન ૧ . છ તથા દશવૈકાલિક સૂત્રની ઉપર કહેલ ગાથામાં તરતનું જ ધાવણ લેવાની મના કરેલ છે, માડેથી કરેલ લેવાની મના કરી નથી. જો સૂત્રકારને અમુક વખત પછીનાં ધાવણની પણ રોકટોક હોત, તો મના કરી દેત. સૂત્રકારે તે ઉર્દુ ગાથા ૭૬-૭૭ માં ધાવણ લેવાનું કહેલ છે. આથી ધાવણુના સમયનાં વિષયમાં તે દિવસવું ધાવણ લઈ શકાય છે, તેમ સમજવું જોઈ એ. વાસી ધાવણ તા કોઈ સગૃહસ્થ રાખતા જ નથી. પ્રશ્ન ૭૮ઃ—ગરમ પાણી લેવા માટે શાસ્ત્રનું પ્રમાણ શુ છે ? જવાબઃ—આચારાંગ છુ. ૨ અ. ૧ ઉ. ૭ અને ઠ!ણાંગ સૂત્ર ઠા. ૩ ઉ. ૩ તથા દશવૈકાલિક સૂત્ર વગેરેમાં ગરમ પાણી લેવાનું લખેલ છે. વર્ષાઋતુમાં ૩ પ્રહર, ઠંડીઋતુમાં ૪ પ્રહર અને ગરમઋતુમાં પ પ્રહર સુધીના સમય, દશવૈકાલિકસૂત્ર અ. ૫ ઉ. ૨ ગા. ૨૨ ના અમાં લખેલ છે. પ્રશ્ન ૭૯ —રજોહરણની ડાંડીનુ માપ કેટલુ અને ક્યા સૂત્રમાં લખેલ છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy