SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ] સમથ –સમાધાન પ્રશ્ન ૩૬૪:સ્થાનોંગ સૂત્ર ૩૫, ૪ માં ચાર પ્રકારના ક્રોધ બતાવ્યા, જેમકે ૧ અભાગ નિવૃત્ત ૨ અનાભાગ નિવૃત્ત ૩ ઉપશાંત અને ૪ અનુપશાંત, આ ચારે પ્રકારનાં ક્રોધ નૈયિકથી માંડીને વૈમાનિક સુધી બધા દણ્ડકમાં હોવાનુ લખ્યુ છે. તે પ્રશ્ન છે કે ઉપશાંત ક્રોધ તા ૧૧ મા ગુણસ્થાનવાળા મનુષ્યેામાં હાઈ શકે છે, બધા દણ્ડકામાં કેવી રીતે માની લેવાય ? જવામ :-સ્થાનાંગ ૪-૧ તથા પ્રજ્ઞાપુના પદ ૧૪ માં વણુ વેલ ઉપરના ત્રીજો ભેદ જીવમાં એ વખતે પામે છે કે જ્યારે તે ક્રાધ કષાયમાં નહિ, પરંતુ માન વગેરે બીજા કષાયમાં વતા હોય અથવા વિશિષ્ટ ઉદ્દયનાં અભાવનાં સમયે પણ ઉપશાંત ધ કહી શકે છે. ાધના ઉદય નિરંતર રહેતા જ નથી, તેની કાયસ્થિતિ અંતર્મુહૂત થી વધારે નથી, કગ્રંથમાં પણ કોષની પ્રકૃતિ ધ્રુવ ઉદયમાં ન ખતાવતાં, અધ્રુવ ઉદ્દયમાંજ ખતાવી છે; એટલા માટે તેના ઉય નિરંતર ન રહેતા અંતર સહીત જ રહે છે. જ્યારે તેના ઉદય ન હાય કે વિશિષ્ઠ ઉત્ક્રય ન હેાય, તે સમયે ઉપશાંત કોષ સમજવા જોઈ એ. આ પ્રકારે આ ભેદ સકષાયી જીવામાં જ હોય છે. અકષાયીમાં નહિં અને અગિયારમા ગુણસ્થાનવાળા જીવ તા અકષાયી છે, તે ભેદ ક્રોધનાં છે, એટલા માટે સકષાયીનાં છે. આ જ પ્રકારે માન વગેરે ત્રણ કષાયાના ત્રીજો ભેદ પણ સમજવા જોઈએ. તે પણ પોતપોતાની પ્રકૃતિના અનુઢ્ઢય અથવા વિશિષ્ઠ ઉયનાં અભાવની અવસ્થામાં ૨૪ ૬'ડકોમાં હાય છે. પ્રશ્ન ૩૬૫ઃ—જ્ઞાતાસૂત્રમાં શ્રી થાવચ્ચા પુત્ર મુનિએ વિનય મૂલ ધમ'માં પાંચ મહાવ્રત બતાવ્યા. શ્રી ચાવચ્ચા પુત્ર મુનિ તા ભગવાન નેમિનાથજીનાં શાસનનાં હતા. તે સમયે સાધુ ચાર ચામરૂપ ધર્મ પાળતા હતા, તેા પછી તેમણે પાંચ મહાવ્રત કેવી રીતે બતાવ્યા? જવાબ ઃ—નગરશેઠસુદન પહેલાં સાંખ્ય મતનાં અનુયાયી હતા, સાંખ્યમતના અનુયાયી પાંચ યમ અને પાંચ નિયમ માને છે અને સૂચિ-મૂળ ધમ માને છે, તેમનાં પાંચ યમમાં કંઈક પ્રાણાતિપાત વિગેરે છે, તે તેમને સમજાવવાને માટે પાંચ મહાવ્રત બતાવ્યા હશે એવા સંભવ છે. શ્રી થાવચ્ચા પુત્ર મહારાજ ચૌદ પૂ॰ધર-આગમ-વિહારી હતા. તેમણે ‘અહિલ્યા’ (મૈથુન) અને આદાન (પરિગ્રહ) આ રીતે અહિબ્રાદ્યાણ” શબ્દથી મૈથુન અને પરિગ્રહને જુદા કરીને પાંચ મહાવ્રત બતાવ્યા હશે. ચાર અને પાંચ મહાવ્રતામાં ત્યાગની માત્રા તે સરખી જ છે. પાંચ છે તે પણ ચારનાં ભેદ સ્વરૂપ છે. સમજવામાં સરળતા રહે તે માટે ચોથાનાં બે જુદા જુદા ભેદ કરી દીધાં છે. પ્રશ્ન ૩૬૬ઃ—સ્થાનાંગ સૂત્રનાં ચેાથા ઠાણામાં ચાર પ્રકારનાં ફળ બતાવ્યા છે. જેમકે “આમલગ મહુરે, મુક્રિય મહુરે, ખીર મહુરે, ખડ મહુરે, ” અહીં પ્રશ્ન થાય છે કે આંબળા તે પાકથા પછી ખાટા હોય છે, તેને મધુર (મીઠુ.) ફળ કેવી રીતે માન્યું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy