SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા | ૪૩ ઉલ્લઘન થવુ ન જોઈએ, પર`તુ કૅચાંક-કચાંક આ નિયમનુ` ઉલ્લંઘન જોવાય છે, તે આથી દીક્ષાના દાતાને શુ' પ્રાયશ્ચિત નથી આવતું? જવાબ ઃ——સ્થાનાંગ સૂત્ર સ્થાન ૩ ૯. ૨ તથા વ્યવહાર સૂત્ર ઉ. ૧૦ માં મોટી દીક્ષાના જે સમય બતાવ્યો, તે ખરાબર છે, અને આ પ્રકારે જ થવું જોઇએ, પરંતુ જો આચાય, ઉપાધ્યાયને સ્મૃતિ હોવા છતાં કારણ વશ થઈને ચાર પાંચ દિવસે વધારે કાઢવા સુધી તેા તેમને છે– પ્રાયશ્ચિત નથી, વગેરે ૩ ના આલાવામાં આ વિષય વ્યવહાર સૂત્ર ઉ. ૪ માં આવ્યો છે. તેને બહુ ગંભીર દૃષ્ટિથી વિચારવા જોઈએ કે ૧ થી થઈ ને ૫ દિવસ પછી પણ માટી દ્વીક્ષા ઈ શકાય છે. પ્રશ્ન ૧૫૯ઃ-સ્થાનકવાસી જૈન સમાજ, ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) નવ કરોડ કેવળી હોવાનુ માને છે, ત્યારે શત્રુંજય મહાત્મ્યકાર વગેરે એકસાથે વીસકરાડ કેવળી થઈને સિદ્ધ થવાનુ` માને છે. આ ક્યા પ્રકારે છે ? જવામ ઃ—ભગવતી સૂત્ર શ. ૨૫ ઉ. ૬, ૭ થી સિદ્ધ છે કે નવ કરોડથી વધારે કેવળીઓનું અસ્તિત્વ એક સમયમાં હેતુ જ નથી અને ઉત્કૃષ્ટ સખ્યા કોઈક વખત જ હાય છે. તેથી અધિક સંખ્યાના કોઈ પણ ઉલ્લેખ અપ્રમાણિક છે. પ્રશ્ન ૧૬૦:—ચાથા અણુવ્રતના પહેલા અતિચાર · તરિય પરિગૃહિયા ગમન'ના અર્થ, નાની ઉંમરની પોતાની પરણેલી-પત્ની સાથે ગમન (ભાગ) કરવાનુ` બતાવ્યું, તા આ અતિચાર સ્ત્રીઓને માટે કઈ રીતે બધ બેસી શકે છે, કેમકે સ્ત્રીની સાથે તો બળાત્કાર થઈ શકે છે, પરંતુ પુરૂષની સાથે તે બળાત્કાર નથી થઈ શકતો, પુરૂષ પોતાની ઈચ્છાથી જે કામ પ્રવૃત્તિ ( ભાગ-વિલાસ ) કરે છે, પછી સ્ત્રીને અતિચાર કેવી રીતે લાગે ? જવાબ ઃ—આ એકાન્ત નિયમ નથી. કેટલાય કારણાથી રાજાની કન્યા વગેરેનાં નાની ઉંમરના વરની સાથે લગ્ન થવા પર પેાતાનાં સ ંતાષ માટે, તે નાની ઉંમરના પતિનાં અંગા સંચાલન વગેરે પ્રયોગથી અકુદરતી રીતથી કામવાસના પ્રેરે તે અતિચાર લાગે છે. પ્રશ્ન ૧૬૧ :—મનાયાગથી કરણ (કરવુ) અને કરાવણ (કરાવવુ) એ કરણ કેવી રીતે લાગુ થઈ શકે છે? આ જવાબ :પ્રસન્નચન્દ્ર રાજષિ, પોતાનાં વ્રતા અને નિગ્રંથ-દશાને ભૂલીને રૌદ્રધ્યાની અની ગયા અને મોટો સંગ્રામ રચાવીને લડાઈ કરવા તથા સેનાથી લડાઈ કરવા લાગ્યા. પરંતુ ભાન થવા પર ફરીથી મનથી જ સમજી ગયા. અને કેવળી થઈ ગયા, તથા મરૂદેવી અને ભરત વગેરેએ મનથી કરવા, કાવવાની વિશુદ્ધિ કરીને કેવળી અન્યા. ભગવતી શ. ૮ . ૬ માં અકૃત્ય સ્થાન સેવન કરેલ સાધુ સાધ્વીને તેના આલાચનાનાં વિચારોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy