SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૨૯ (૩) આચારાંગ સૂત્ર યુ. ૨ અ. ૧ ઉ. ૨ નાં પહેલું અને ત્રીજું સૂત્ર પણ આ વિષયમાં સાક્ષી પૂરે છે. ત્યાં પણ નિર્જીવ આહારને બીજા કારણે થકી અમાસુક બતાવેલ છે. (૪) આચારાંગ સૂત્ર બીજા ભૃત સ્કન્ધનાં અ, ૧ ઉ. ૭ માં “માલેહડ” ઉપરની મંજીલ અથવા છીંકા વગેરે ઉંચી જગ્યાએથી ઉતારીને દેવાતી અથવા નીચી જગ્યાએથી કાઢીને દેવાતી-દોષિત વસ્તુને નિર્જીવ હોવા છતાં પણ અપ્રાસુક બતાવેલ છે. (૫) આચારાંગ ૨, ૧, ૯ નાં પહેલાં સૂત્રમાં લખ્યું છે કે “દાતાએ પિતાને માટે બનાવેલ આહાર, પિતાને માટે પાછળથી ફરીથી બનાવી લેવાની ભાવનાથી દેવા ઈચ્છે તે આવા નિર્જીવ આહારને પણ અમાસુક બતાવેલ છે.” અને અન્તિમ સૂત્રમાં “બીજાને માટે લઈ જવાત આહાર, તેની રજા વિના દેવાય” તે તેને પણ અપ્રાસુક બતાવેલ છે. (૬) દસમા ઉદ્દેશકમાં શેરડી અને તેનાં ટૂકડા, છેતરાં, ઠળિયા વગેરે નિર્જીવ હોવા છતાં પણ ખાવા કરતાં ફેંકવાની અધિક્તાને કારણે અમાસુક બતાવેલ છે. (૭) ઉપર કહેલ સૂત્રનાં આગળનાં સૂત્રમાં મિટી ગેટલી અને કાંટાવાળાં નિર્જીવ ફળને પણ અપ્રાસુક બતાવીને, લેવાની મના કરેલ છે અને એમ પણ લખેલ છે કે જે એ ગૃહસ્થ બહુ આગ્રહ કરે તે સાધુ કહે, “જો તમારે દેવું છે, તે ગેટલી કાંટા વિનાનાં ફળનાં ગિરને (ગર્ભને) આપે. જે તે સજીવ હેય, તે મુનિ ગેટલી, કાંટા વિનાનાં ગિરને (ગર્ભ) દેવાનું કેવી રીતે કહી શકે છે? (૮) આચારાંગ સૂત્ર ૨, ૨, ૩ માં શટ્યાંતરનાં ઘરનાં આહાર-પાણી અપ્રાસુક બતાવેલ છે. અહીં પણ અપ્રાસુકને અર્થ સચિત ન થતાં બીજા (શમ્યાંતર–પિંડ) દોષને જ બેધક હશે. ઉપરોક્ત વાત ઉપર વિચાર કરતાં આ જ ખાતરી થાય છે કે “સાધુની ગોચરીના અન્ય દેષ જે વસ્તુમાં લાગતા હોય, અથવા જે વસ્તુને પરઠવવી પડતી હોય (ફેકવી પડતી હોય) જે શય્યાતરનાં ઘરની હાય, વસ્ત્ર, પાત્ર ટકાઉં ન હોય, કામમાં આવવાને ગ્ય ન હોય, આવી બધી વસ્તુઓ નિર્જીવ હોવા છતાં પણ અપ્રાસુક અને અનૈષણીય છે. આ જ રીતે જો અનાવશ્યક નમક, બીજી વસ્તુને બદલે આવી ગયું હોય અને તે વધુ માત્રામાં આવી ગયેલ હોય, તે એવી દશામાં તેને પરઠવવું પડશે (ફેંકવું પડશે). તેની અપ્રાસુકતા, અનૈષણીયતા, અનાવશ્યક અને પરઠવવાનું કારણ (ફેકવાનું કારણ છે, સજીવને કારણે નહિ, કેમ કે સજીવ નમકને ગ્રહણ કરવાનું દશવૈકાલિક સૂત્ર અ. ૩ માં સાધુને માટે અનાચાલું બતાવેલ છે. આચારાંગ સૂત્ર ૨, ૬, ૨ માં લખ્યું છે કે, જે સચિત્ત પાણી આવી જાય છે, પરઠીદે (ફેકી દી) અને તે વાસણને પણ ત્યાં સુધી ન લૂછે (સાફ કરે) અને ગરમીમાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy