SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ] સમર્થ –સમાધાન રાજાઓમાં ન આવી શક્યું. આવવાનાં આ બે કારણોમાંથી કોઈ કારણ હોવું જોઈ એ. દશારણ ભદ્રે દીક્ષા એનુ વર્ગુન તે સૂત્રના મૂળપાઠમાં છે, પરંતુ ભગવાનની પાસે જ દીક્ષા લીધી, એવા ઉલ્લેખ મૂળ સૂત્રમાં નથી. સ્થાનાંગ સૂત્રના દસમા ઠાણામાં અનુત્તર ઉવવાનાં ૧૦ અધ્યયન અતાવ્યા છે, જેમાં દશારણભદ્ર ' નું નામ પણ છે, પરંતુ તે અનુત્તર વિમાનમાં ગયા છે, એટલા માટે તે બીજા હાવાના સંભવ છે. તેમનું નામ તેરમી હાલમાં છે. નામ ન લીધી, પ્રશ્ન ૪૧૬ :જ્ઞાનના અતિચારામાં વચ્ચેામેલિય' અને અચ્ચકૂંખર''માં શું ફેર છે ? જવાબ ઃ—વચ્ચામેલિય =જુદી જુદી જગ્યાએ રહેલા પાઠને એક સાથે રાખીને વાંચવુ અથવા પાઠ કે સૂત્રનુ ઉચ્ચારણ કરતી વખતે, ખીજે રહેલા પાઠ કે સૂત્રને પણ તેની સાથે રાખીને ઉચ્ચારણ કરવા. અચ્ચક્ખર’=વધારે અક્ષરોવાળા ઉચ્ચારણ કરવા, પ્રશ્ન ૪૧૭ :—રાત્રિ-ભાજનનેા ત્યાગ, શ્રાવકના ૧૨ ત્રામાંથી ક્યા થતમાં છે? જવાબ ઃ—શ્રાવકનો ત્રિ-ભોજનના ત્યાગ, સાતમા ઉપભોગપભાગવ્રતની કાળ આશ્રિત મર્યાદામાં છે. પ્રશ્ન ૪૧૮:---માવીસ પ્રકારનાં અભક્ષ (અખાદ્ય પદાર્થો)ની માન્યતાના વિષયમાં આપને શું અભિપ્રાય છે ? જવાબ ઃ—એમ તેા પુદ્ગલ માત્ર અભક્ષ છે. સચિત્તની દૃષ્ટિથી બધા પ્રકારની સચિત્ત વસ્તુ અભક્ષ છે, ખાવીસ પ્રકારનાં અભક્ષમાં માંસ અને દારૂ પણ છે અને તે તે તાજા અને સૂકાયેલા—બધા પૂર્ણરૂપથી અભક્ષ છે. તેમાં અનંતકાય પણ છે. અનંતકાય નિર્જીવ હાવાથી લીલી કે સુકી સાધુના કામમાં પણ આવી શકે છે, અનંતકાય ન લેવાની માન્યતાવાળા પણ સૂંઠ, હળદર વગેરે કામમાં લે છે. દશવૈકાલિક અ. ૩ માં કહ્યું છે કેમુળા, આદુ કેન્દ-મૂળ સજીવ લેવા તે અનાચી છે, પરંતુ રાંધવા વગેરેથી નિવ થવાથી લેવા અનાચીણુ નથી. ખાવીસ અભક્ષમાં માખણ પણ છે. ખાન, પાન, માલિશ વગેરેની ચીજો, ત્રણ પ્રહર સુધી તેા મુનિને કલ્પે જ છે ( ચાલે છે) કારણવશાત્ ચાથા પ્રહરમાં પણ માખણુ વગેરેને કામમાં લેવાનું બૃહદ્કલ્પસૂત્રના પાંચમા ઉદ્દેશથી સાબિત છે. આમાં તમૂ હૂત પછી અનેક જીવા ઉત્પન્ન થવાનું ખતાવીને અભક્ષ કહે છે, પર ંતુ એમ હાત, તેા માલીશ વગેરેની રજા કેવી રીતે દેવાત ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy