SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [ સંસ્કૃતિ રક્ષક સંધ સાહિત્ય રત્નમાલાનું ૨૨ મુ` રત્ન ] સમર્થ-સમા ધા ન [ ભાગ પહેલા ] સમાધાનકાર : બહુશ્રુત શ્રમણશ્રેષ્ઠ પૂજ્ય શ્રી સમ મલ્લજી મહારાજ tet T પ્રશ્ન ૧:—સુખ શુ છે ? પૌદ્ગલિક (ભૌતિક) સમૃદ્ધિને સુખ માનવું કે આધ્યાત્મિક સ્થિતિને ? જવાબ :-—સાચું સુખ એ જ છે કે જે કદી નાશ ન પામતાં ચિરંતન રહે. ભૌતિક સુખ અંતે દુઃખદાયક હોય છે, નાશવંત હોય છે. તેથી તે વાસ્તવિક એટલે કે સાચુ' સુખ નથી. સાચુ' સુખ આધ્યાત્મિક સુખમાં જ છે. પ્રશ્ન ૨ :—àાકાની સેવા કરવી તે ઉત્તમ છે, કે પેાતાની આધ્યાત્મિક ઉન્નતિ ? જવાબ :-લેાક સેવા કરતાં આધ્યાત્મિક ઉન્નતિ ખૂબ ઉત્તમ છે, તે સર્વ શ્રેષ્ઠ ઉન્નતિ છે. પ્રશ્ન ૩ઃ—માક્ષ શુ છે અને તે મેળવવાના રસ્તા કર્યો છે? જવાબ :—બધાં જ કમેાંથી મુક્તિ તે મેક્ષ છે અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર તપ–મેાક્ષ મેળવવાના ઉપાય છે. પ્રશ્ન ૪ઃ—ગૃહસ્થાશ્રમમાં રહીને સત્ય અને સયમપૂર્વકનું જીવન વિતાવવું સારુ` કે સંયમ લઈ ને તપ વગેરે કરવુ ઉત્તમ છે ? જવાબ :—ગૃહસ્થાશ્રમના શુદ્ધે શ્રાવક જીવન કરતાં પણ શુદ્ધ સાધુ જીવન વધારે ઉત્તમ અને શ્રેષ્ઠ છે. પ્રશ્ન પ:—ધાર્મિક દૃષ્ટિએ જોતાં ગૃહસ્થ માટે ગરમ પાણી પીવુ બરાબર છે? શું પાણી ગરમ કરવાથી અપકાય અને અગ્નિકાય જીવાનો હિસા નથી થતી ? જ્યારે કાચુ' પાણી પીવાથી શુ' માત્ર અપકાય જ્વાની જ હિંસા થાય છે ? સ−૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy