SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ] સમયે-સમાધાન મૂચ્છિત વગેરે થઈને આહાર કરે અને પછી અમૂચ્છિત વગેરે રુપથી મૂચ્છિત અને અમૂચ્છિત આ બન્ને વાતે મૃત્યુની પછીની ધારણામાં છે. પ્રશ્ન ૪૬૪–આગ્રાથી પ્રકાશિત “છઠા કમ ગ્રંથની ભૂમિકામાં કર્મ પ્રકૃતિની જીવવિપાકી, ભવવિપાકી, પુદગલવિપાકી અને ક્ષેત્રવિપાકી ભેદ કરીને, પુદગલવિપાકીને શરીર, મન, ઈન્દ્રિય વગેરે રૂપ જ માન્યું છે. બીજા પુદગલે કે પુત્ર વગેરેનાં સંગવિગ રૂપ નથી માન્યા, શું આ બરાબર છે? જવાબ –બધી કર્મ–પ્રકૃતિઓ જીવને જ વેદવી પડે છે. પુદ્ગલ વિપાકી ૩૬ પ્રકૃતિઓ છે, તેનાં દરેકનાં શાસ્ત્રીય દૃષ્ટિથી વિચાર કરાય, તો તેને ભક્તા જીવ છે. જીવને જ તેનાં ઉદય અને વેદના થાય છે. સુપુત્ર વગેરે અનુકૂળ સામગ્રીની પ્રાપ્તિ, સાતવેદનીયને ઉદય, લાભાંતરાયનાં પશમ, યશકીતિ નામદય વગેરે સમજવું પડશે. આ બધું કર્મ-ફળની અંદર જ છે-બહાર નથી. પ્રશ્ન ૪૬૫ –પુણ્ય-દાનની ભાવના કરૂણ બુદ્ધિ, આ આર્તધ્યાનમાં કે ધર્મ-ધ્યાનમાં છે? ધર્મ-ધ્યાનનાં ચાર ભેદ ભગવતી, સ્થાનાંગ અને ઉવવામાં છે, તેમાંથી કયા ભેદમાં આને સમાવેશ થાય છે? જવાબ–આ પ્રકારની ભાવના મિથ્યાષ્ટિની આર્તધ્યાનમાં અને સમ્યફષ્ટિની શુભ ધ્યાનમાં હોવાની સંભાવના લાગે છે. ચિત્તની અંતમુહૂર્ત માત્ર સ્થિરતાને ધ્યાને કહે છે. જે આ સ્થિરતા હોય, તે સમ્યગદષ્ટિની એવી ભાવના આર્ત કે ધર્મ ધ્યાનમાં અને મિથ્યાદષ્ટિની આર્તધ્યાનમાં હેવાને સંભવ છે. પ્રશ્ન ૪૬૬ –સિદ્ધ શિલા વચમાં (મધ્યમાં) આઠ જજન જાડી અને પછી ઓછી થતાં થતાં માખીની પાંખની સમાન પાતળી છે, તે આઠ જોજનની જાડાઈ મધ્યમાં છે અને કિનારા પાતળા છે કે પાતળાપણું મધ્યમાં છે? અને સિદ્ધશિલાને આકાર કે છે? સરખે ભાગ કઈ તરફ છે ? અને તેનાં કિનારાને અલેક આકાશનાં પ્રદેશ સ્પશેલા છે કે દૂર છે ? જે દૂર છે, તે કેટલા દૂર છે? જવાબસિદ્ધશિલા મધ્યમાં મોટી (જાડી) છે અને કિનારે પાતળી છે. તેને સમભાગ ઉપરની બાજુએ છે. મસ્તક ઉપર ધારણ કરાતાં છત્રને ઉલટાવવાથી તેને-જે આકાર બને છે, તે જ આકાર સિદ્ધશિલાને છે. અલક, સિદ્ધશિલાથી ચારે બાજુએ અસંખ્ય કાડાઝેડ જોજન (અધીરજજુથી ઘેડું ઓછું) દૂર છે. પ્રશ્ન ક૬૭૪–૧૩ ઢાળની ૮મી ઢાળમાં થાવચ્ચ મુનિ સહીત ૧૫૦૦ સાધુ, પુડરિક ગિરિથી મોક્ષ ગયેલા બતાવ્યું છે, પરંતુ શુકદેવ મુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy