SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ww vvvvv ભાગ પહેલે ] [ ૭૯ પ્રશ્ન ૩૩ –ભરત, ઐરવત ક્ષેત્રને જુદા જુદા કહ્યા, પણ મહાવિદેહને એક જ રૂપમાં કહ્યા, આખું શું કારણ? જવાબ :–ભરત, એરવત તે સર્વથા જુદા જુદા છે. મહાવિદેહને યથા પ્રસંગે સમુચ્ચય પણ કહ્યું અને પૂર્વમહાવિદેહ વગેરે ભેદપૂર્વક પણ કહે છે. પ્રશ્ન ૩૦૪-કાળને સ્વભાવ તે વરતવાને છે, તે લેકનાં બધાં જીવ, અજી દ્રવ્યો પર વરતે છે, ત્યારે તેની સીમા અઢી દ્વીપ પ્રમાણુ જ કેમ બતાવી? જવાબ –કાળના કેટલાયે ભેદ કરેલા છે. તેમાંથી અદ્ધાકાલ, ચર ચન્દ્ર-સૂર્યનાં કિરણની વિશેષતા છે. તેનું ક્ષેત્ર અઢી દ્વીપ અને બે સમુદ્ર સુધી જ છે અને જે દ્રવ્ય કાળ છે તે બધાં જ અને અજી પર વરતે છે. તે આદિ (આદિ સહિત), અનાદિ. સપર્યસિત, અપર્યવસિત સ્થિતિરૂપ છે. તે સિવાય યથા-આયુષ્ય કાળ” વગેરે ભેદ પણ છે. પ્રશ્ન ૩૦૫ –વાયુકાયને લીલો રંગ કેવી રીતે સમજે? જવાબ– વનસ્પતિના અંકૂર જમીનમાંથી નીકળે છે, ત્યારે તે પીળા હોય છે, પરંત પછીથી હવા લાગવાથી લીલા થઈ જાય છે. આ ન્યાયથી વાયુકાયને રંગ લીલે કહ્યો છે. પ્રશ્ન ૩૬ –પાંચે સ્થાવરકાયનું સંસ્થાન “હુડક' લીધું છે, પરંતુ વટવૃક્ષ બને “ ન્યધપરિમણ્ડલ સંસ્થાન” પણ કહ્યું છે, તે આનું શું કારણ છે? જવાબ :-વટવૃક્ષ, સ્વતઃ ચોધ પરિમંડલ સંસ્થાન વાળું નથી, આ તે માત્ર ઉપમા છે. જે રીતે વટવૃક્ષની નીચેને ભાગ પાતળો–સંકુચિત અને ઉપરનો વિસ્તૃત (ફેલાયેલો હોય છે, તે જ રીતે જેને નાભિથી નીચેનો ભાગ સુંદર ન હોય, હીન અને અશોભનીય હોય અને નાભિથી ઉપરને ભાગ પ્રમાણયુક્ત અને શેભિતે હોય, તે ચોધ પરિમલ સંસ્થાન” છે. આમાં શોભતા, અશુભતા તથા સારા ખરાબ વિભાગને માટે વટવૃક્ષની ઉપમા માત્ર છે. તેનું સંસ્થાન તે “હુંડક જ છે. વટવૃક્ષમાં એક નહિ, અનેક જીવ છે. પાંદડાં વગેરેના અનેક ના મેળથી વૃક્ષને આકાર બન્યું. તે એક જીવનું સંસ્થાન નથી. પરંતુ પંચેન્દ્રિય જેમાં તો તે આકાર એક જીવને જ છે. એટલા માટે ટવૃક્ષ તથા બીજા કાયમાં ઉક્ત સંસ્થાન નથી હોતું. પ્રશ્ન ૩૦૭ :–“લવણ સમુદ્રમાં છયે આરાનાં વર્તન કાળ છે શું? જવાબ :–હા છે. પ્રશ્ન ૩૦૮ઃ ચારે દિશાઓમાંથી શુભ પુદગલ કઈ દિશામાંથી ઉત્પન્ન થાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy